Webdunia - Bharat's app for daily news and videos

Install App

નાસિક પાસે મોટી ટ્રેન દુર્ઘટના જયનગર એક્સપ્રેસના 11 ડિબ્બા પાટાથી ઉતર્યા

Webdunia
સોમવાર, 4 એપ્રિલ 2022 (09:40 IST)
મહારાષ્ટ્રના નાસિક પાસે રવિવારે ટ્રેન અકસ્માત થયો હતો. 11061 LTT-જયનગર એક્સપ્રેસના લગભગ 10 કોચ લહવિત અને દેવલાલી વચ્ચે પાટા પરથી ઉતરી ગયા હતા. સેન્ટ્રલ રેલ્વેના સીપીઆરઓ અનુસાર, લહવિત અને દેવલાલી (નાસિક નજીક) વચ્ચે ડાઉન લાઇન પર બપોરે લગભગ 3.10 વાગ્યે આ અકસ્માત થયો હતો. જેમાં ટ્રેનના કેટલાક ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા.
 
ઘટના બાદ અકસ્માત રાહત ટ્રેન અને મેડિકલ વાન ઘટના સ્થળે પહોંચી ગઈ છે. જો કે હજુ સુધી આ દુર્ઘટનામાં કોઈ મુસાફરના જાનહાનિના સમાચાર નથી. જણાવવામાં આવી રહ્યું છે કે અકસ્માતમાં કેટલાક મુસાફરોને ઈજા થઈ શકે છે. હાલમાં, એક મેડિકલ ટ્રેન ઘટનાસ્થળે રવાના કરવામાં આવી છે. આ અકસ્માત કેવી રીતે થયો તે જાણી શકાયું નથી.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

થિલાઈ નટરાજ મંદિર

ગુજરાતી જોક્સ - નવા લગ્ન

ગુજરાતી જોક્સ - પતિ-પત્ની વચ્ચે ઝઘડો

ગુજરાતી જોક્સ - પત્ની સાથે લગ્ન

ગુજરાતી જોક્સ - હોરર ફિલ્મમાં,

વધુ જુઓ..

નવીનતમ

શુ Walk કરવાથી વધેલુ બ્લડ શુગર ઓછુ થાય છે ? જાણો ડાયાબિટીસમાં વોકિંગ કેટલુ છે લાભકારી ?

ગાય અને દૂધવાળો

અળવીના પાતરા

કોફી સ્ક્રબ બનાવતી વખતે આ નાની-નાની ભૂલો ત્વચાને નુકસાન પહોંચાડી શકે છે.

Board Exam Tips- પરીક્ષાની તૈયારીના દરમિયાન આ નિયમોનુ કરો પાલન

આગળનો લેખ
Show comments