Webdunia - Bharat's app for daily news and videos

Install App

Kedarnath Disaster: કેદારનાથના માર્ગ પર ભારે ભૂસ્ખલન, ગૌરીકુંડમાં તબાહી, અનેક લોકો દબાયા

Webdunia
શુક્રવાર, 4 ઑગસ્ટ 2023 (12:02 IST)
Kedarnath Disaster- રૂદ્રપ્રયાગમાં કેદારનાથ યાત્રાના મુખ્ય પડાવ ગૌરીકુંડ્માં ભયંકર વરસાદના કારણે ભૂસ્ખલનએ તબાહી મચાવી. કાટમાળ પડતાં ઘણી દુકાનો ધોવાઈ ગઈ હતી. જેમાં 10-12 લોકો ગુમ થયા હતા. ઉત્તરાખંડના રૂદ્રપ્રયાગમાં કેદારનાથ યાત્રાના મુખ્ય સ્ટોપ પર ગૌરીકુંડમાં ભારે વરસાદને કારણે ભૂસ્ખલન થયું હતું.
 
આ દુર્ઘટના પછી 13 લોકો લાપતા થઈ ગયા. ગૌરીકુંડના સેક્ટર અધિકારીએ જણાવ્યુ કે કાટમાળમાં ઘણા લોકો દટાયા છે. વરસાદના કારણે મંદાકિની નદી ઉભરાઈ ગઈ છે. વરસાદના કારણે રેસ્ક્યુ ઑપરેશના કરકામાં પણ પરેશાની આવી રહી છે. 
 
તેમાં નેપાળી અને સ્થાનીય લોકો શામેલ છે. વરસાદના કારણે મંદાકિની નદી ઉભરાઈ ગઈ. એનડીઆરએફા અને એસડીઆરએફે મોડી રાત્રે રેસ્ક્યુ ઑપરેશના શરૂ કરી નાખ્યો હતિ. પણ  વરસાદના કારણે રેસ્ક્યુ ઑપરેશન કરવામાં પરેશાની આવી રહી છે. રજૂ કરાયો હતો ઑરેંજા અલર્ટ અને યલો એલર્ટ હવામાન વિભાગે ગુરુવારે બાગેશ્વર, નૈનીતાલ અને ચંપાવત જિલ્લાઓ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું હતું.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

સાઉથ ઈંડીયન સ્ટાઈલ ના દહીં ભાત

તુવેર દાળ સાદી ખીચડી

Baby Name Start With "M"- મ પરથી છોકરી માટે નવા નામ

B અક્ષરથી શરૂ થતા અનોખા નામો, આ નામો ધરાવતા બાળકો ખૂબ જ જિદ્દી હોય છે

મમ્મીને જન્મદિવસની શુભેચ્છા - Birthday Wishes For Mother

વધુ જુઓ..

નવીનતમ

Dil se Desi- ઉનાળામાં ફરવા લાયક સ્થળો

અનિલ કપૂરના ઘરે દુઃખનો પહાડ તૂટી પડ્યો, અભિનેતાએ પોતાની માતા ગુમાવી, હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા

'હાઉસ અરેસ્ટ' પર પીરસવામાં આવી રહેલી અશ્લીલતા પર ભડકી NCW, ઉલ્લુ એપના CEO અને એજાજ ખાનને મોકલી નોટિસ

ગુજરાતી જોક્સ - ભગવાન ક્યાં છે?"

Happy Birthday: અયોધ્યામાં જન્મેલી અભિનેત્રી, સાક્ષી ધોનીની હતી ક્લાસમેટ, લગ્ન પછી છોડી દીધો અભિનય, છતાં આજે પણ છે સુપરસ્ટાર

આગળનો લેખ
Show comments