Webdunia - Bharat's app for daily news and videos

Install App

એમ કરૂણાનિધિનીનો નિધન , હોસ્પિટલ બહાર સમર્થકોનો જમાવડો

Webdunia
મંગળવાર, 7 ઑગસ્ટ 2018 (18:59 IST)
ડીએમકેનાં સર્વોચ્ચ નેતા કરૂણાનિધિએ  94 વર્ષની જૈફ વયે ફાની દુનિયાને અલવિદા કરી છે. લાંબી  બિમારી બાદ કરૂણાનિધિએ ચેન્નઈ ખાતેની કાવેરી હોસ્પિટલમાં જ અંતિમ શ્વાસ લીધા હતાં. તેમની તબિયત ખુબ જ ગંભીર બની ગઈ હતી. કરૂણાનિધિના નિધનથી રાષ્ટપતિને દુખ અવ્ય્કત કર્યો છે. યૂરિનરી ઈંફેકશનના લીધે થઈ મૌત. કરૂણાનિધિની તબિયત વધારે ખરાબ હોવાના અહેવાલો મળતા જ ગોપાલપુરમમાં તેમના સમર્થકો એકત્ર થવા લાગ્યા હતાં.
 
ચેન્નઈની કાવેરી હોસ્પિટલની બહાર પણ લોકોની ભારે ભીડ જામી છે. પોલીસને પણ હાઈએલર્ટ પર રાખવામાં આવી છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

World Ozone day 2024: વર્લ્ડ ઓજોન ડે આજે, જાણો શુ છે આ વર્ષની થીમ, જાણો ઈતિહાસ અને મહત્વ

જો તમને જેલમાં નાખવામાં આવે તો રાજીનામું ના આપો, સરકાર ચલાવો, CM અરવિંદ કેજરીવાલે આવું કેમ કહ્યું?

ઈન્દોરમાં એક્ટિવા પર સવાર બદમાશોએ કારમાં મહિલાની છેડતી કરી, પોલીસ તપાસમાં વ્યસ્ત

ઈન્દોરની હોટલમાં સૈનિકે બેંક કર્મચારીની પત્ની પર બળાત્કાર કર્યો, પ્રાઈવેટ પાર્ટમાં કાચનુ ગિલાસ નાખ્યો

ચાલતી ટ્રેનના ટોયલેટમાંથી અવાજો આવી રહ્યા હતા, મુસાફરોએ દરવાજો ખોલ્યો; અંદરની હાલત જોઈને

આગળનો લેખ
Show comments