Webdunia - Bharat's app for daily news and videos

Install App

જવાદ વાવાઝોડું : બંગાળની ખાડીમાં બનશે ફરીથી ચેતવણી જારી કરાઈ

Webdunia
રવિવાર, 10 ઑક્ટોબર 2021 (15:11 IST)
બંગાળની ખાડીમાં વધુ એક વાવાઝોડું સર્જાવાની સંભાવના છે. આગામી સપ્તાહમાં ફરીથી એક ચક્રવાત જોવા મળી શકે છે.
 
અગાઉ સપ્ટેમ્બરના અંતમાં બંગાળની ખાડીમાં ગુલાબ વાવાઝોડું સર્જાયું હતું, જે ભારતના પૂર્વ તટે ટકરાયા બાદ ભારતના ભૂમધ્ય ભાગ પરથી પસાર થઈને અરબ સાગરમાં ફરીથી ચક્રવાત શાહીન તરીકે સક્રિય થયું હતું.
 
 બંગાળની ખાડીમાં 13 ઑક્ટોબરની આસપાસ વાવાઝોડું સર્જાવાની સંભાવના છે અને બાદમાં 48 કલાક દરમિયાન આંધ્ર પ્રદેશ તરફ આગળ વધી શકે છે.
 
નવા વાવાઝોડાનું નામ 'જવાદ' હશે, આ નામ સાઉદી આરબ દ્વારા સૂચવવામાં આવ્યું છે. વાવાઝોડાની આવશ્યકતાઓને પહોંચી વળવા ચેતવણી જારી કરવામાં આવી છે

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - શું કરે છે?"

ગુજરાતી જોક્સ - 869 માં શું થયું

ગુજરાતી જોક્સ - ત્રીજી વખત લગ્ન

થિલાઈ નટરાજ મંદિર

ગુજરાતી જોક્સ - નવા લગ્ન

વધુ જુઓ..

નવીનતમ

શુ Walk કરવાથી વધેલુ બ્લડ શુગર ઓછુ થાય છે ? જાણો ડાયાબિટીસમાં વોકિંગ કેટલુ છે લાભકારી ?

ગાય અને દૂધવાળો

અળવીના પાતરા

કોફી સ્ક્રબ બનાવતી વખતે આ નાની-નાની ભૂલો ત્વચાને નુકસાન પહોંચાડી શકે છે.

Board Exam Tips- પરીક્ષાની તૈયારીના દરમિયાન આ નિયમોનુ કરો પાલન

આગળનો લેખ
Show comments