Webdunia - Bharat's app for daily news and videos

Install App

ઉત્તરાખંડના ગર્જિયા દેવી મંદિરમાં ભીષણ આગ, બે ડઝનથી વધુ દુકાનો બળીને ખાખ

Webdunia
સોમવાર, 8 એપ્રિલ 2024 (18:32 IST)
Fire in Garjia Devi Temple-ઉત્તરાખંડના રામનગર સ્થિત વિશ્વ પ્રસિદ્ધ ગર્જિયા દેવી મંદિરમાં સોમવારે આગ લાગી હતી. આ દરમિયાન મંદિરની નીચે આવેલી બે ડઝનથી વધુ દુકાનો બળીને રાખ થઈ ગઈ હતી. હાલ આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. અકસ્માતને પગલે મંદિર પરિસરમાં અફરા-તફરીનો માહોલ સર્જાયો હતો. હાલ કોઈ જાનહાનિની ​​માહિતી નથી.
 
ઉત્તરાખંડના રામનગર વિસ્તારમાં આવેલા વિશ્વ પ્રસિદ્ધ ગર્જિયા દેવી મંદિર પરિસરમાં સોમવારે બપોરે અચાનક આગ ફાટી નીકળી હતી. કોઇ કંઇ સમજે ત્યાં સુધીમાં આગએ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. કહેવામાં આવી રહ્યું છે કે આમાં બે ડઝનથી વધુ દુકાનો ધ્વસ્ત થઈ ગઈ છે. આગના કારણે શ્રદ્ધાળુઓમાં ગભરાટ ફેલાયો હતો. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. કોઈ જાનહાનિના અહેવાલ નથી.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Potato For Skin - ઉનાળામાં ટેનિંગથી રાહત મેળવવા માટે બટાકાનો ઉપયોગ આ રીતે કરો

English Baby Girl Names: તમારી નન્ની પરી માટે સ્ટાઇલિશ અને Unique અંગ્રેજી નામોની યાદી

ચકલી અને મૂર્ખ વાંદરો

શેકેલા કે બાફેલા ચણા, વજન ઘટાડવા માટે કયા ચણા ફાયદાકારક છે?

Mother-daughter Relationship: આ પાંચ બાબતો માતા-પુત્રીના સંબંધને નબળી બનાવી શકે છે, તેમને ક્યારેય અવગણશો નહીં

વધુ જુઓ..

નવીનતમ

વિરાટ કોહલીની એક ભૂલથી અવનીત કૌરને કમાણીમાં 30% નો ફાયદો, 48 કલાકમાં આટલા મિલિયન ફોલોવર્સ વધ્યા

ઈંડિયન આઈડલના વિનર રહી ચુકેલા પવનદીપ રાજનનુ ભયંકર કાર એક્સીડેંટ, ફોટો આવ્યો સામે

Dil se Desi- ઉનાળામાં ફરવા લાયક સ્થળો

અનિલ કપૂરના ઘરે દુઃખનો પહાડ તૂટી પડ્યો, અભિનેતાએ પોતાની માતા ગુમાવી, હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા

'હાઉસ અરેસ્ટ' પર પીરસવામાં આવી રહેલી અશ્લીલતા પર ભડકી NCW, ઉલ્લુ એપના CEO અને એજાજ ખાનને મોકલી નોટિસ

આગળનો લેખ
Show comments