Webdunia - Bharat's app for daily news and videos

Install App

શહીદ ઔરંગજેબના પિતાએ મોદી સરકારને આપ્યુ 72 કલાકનું અલ્ટીમેટમ

Webdunia
શુક્રવાર, 15 જૂન 2018 (14:56 IST)
ગુરૂવારે ઈદની રજા પર ઘરે જઈ રહેલ સેનાના જવાન ઔરંગજેબને આતંકવાદીઓ પહેલા પુલવામાના કાલમ્પોરાથી અપહરણ કર્યુ અને ત્યારબાદ ગોળી મારીને હત્યા કરી દીધી. ઈદના અવસર પર પુંછના રહેનરા ઔરંગઝેબના પૈતૃક ગામ સલાનીમાં વિચિત્ર સન્નાતો છવાયેલો છે. ઔરંગઝેબનો પરિવાર રડી રડીને બેહાલ છે.   તેમની મતાએ આતંકવાદીઓએન કહ્યુ હતુકે તેઓ પોતાના પુત્ર સાથે ઈદ મનાવવા માંગે છે પણ આતંકવાઈઓએ ગોળીઓથી વીંધાયેલુ ઔરંગઝેબનુ શરીર જ છોડ્યુ. શહીદ જવાનના પિતાએ સરકારને 72 કલાકનો સમય આપ્યો છે. તેમણે કહ્યુ કે 72 કલાકનો સમય આપુ છુ નહી તો હું બદલો લઈશ. 
 
સેનામાંથી રિટાયર પિતાનુ છલકાયું દર્દ 
 
ઔરંગઝેનના પિતાએ મીડિયા સાથે વાત કરતી વખતે કહ્યુ, "આતંકવાદીઓએ મારા પુત્રનુ અપહરણ કરી લીધુ. કાશ્મીરથી આતંકવાદીઓનો 2003માં સફાયો ન થઈ શક્યો.  નિર્દયીઓએ મારા પુત્રને ન આવવા દીધો. શ્રીનગરની અંદર જે પણ નેતા લોકો બેસ્યા છે. તેમને બહાર કાઢવામાં આવે.  હુ મોદીજીને 72 કલાક આપુ છુ નહી તો હુ ખુદ બદલો લેવા તૈયાર છુ.  અમે ઈંડિયન આર્મી દેશ માટે જીવ કુર્બાન કરીએ છીએ, પણ અમારે માટે કશુ નથી." 
 
ઔરંગજેબના ચાચાને પણ આતંકવાદીઓએ માર્યા હતા
 
અહી તમને એ પણ બતાવી દઈએ કે ઔરંગજેબના કાકાને પણ 2004માં આતંકવાદીઓએ મારી નાખ્યા હતા. ઔરંગજેબના કુલ 6 ભાઈ છે.  (ઔરંગજેબ અને એક ભાઈ સેનામાં, જ્યારે કે બાકીન ચાર ભણી રહ્યા છે). ઔરંગજેબના પિતા ખુદ સેનામાંથી રિટાયર થયા છે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

મહારાષ્ટ્ર - બાળક ન થવાથી પરેશાન કપલે ફાંસી લગાવીને આપ્યો જીવ, એપાર્ટમેંટમાં લટકેલી મળી લાશ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

તિરુપતિ મંદિરના પ્રસાદ વિવાદમાં સાંભળવા મળતા એનિમલ ટેલો, લાર્ડ અને માછલીના તેલ જેવા નામોનો અર્થ શું છે?

World peace day 2024: દુનિયામાં વધી રહી છે અશાંતિ, જાણો શુ સંદેશ આપે છે વિશ્વ શાંતિ દિવસની આ વર્ષની થીમ ?

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

આગળનો લેખ
Show comments