Webdunia - Bharat's app for daily news and videos

Install App

મહારાષ્ટ્ર- એકસ્ટ્રા મેરિટલ અફેયરની શંકામાં પતિએ ઑફિસમાં ઘુસીને પત્નીને મારી નાખ્યું

Webdunia
બુધવાર, 30 જાન્યુઆરી 2019 (17:18 IST)
મહારાષ્ટ્રના ભાઈંદરમાં પોલીસએ 42 વર્ષીય માણસને કથિત રીતે પત્નીની હત્યા કરવાના આરોપમાં ગિરફતાર કર્યું છે. તેના પર આરોપ છે કે તેને મંગળવારની સવારે પત્નીના ઑફિસમાં જઈને તેની ચાકૂના ઘા કરી હત્યા કરી નાખી. બનાવને અંજાપ આપ્યા પછી આરોપી પતિ કુમાર ભોઈરએ પોલીસ સામે સરેડર કર્યું છે. 
 
 
ભાયંદર પોલીસના વરિષ્ટ ઈંસ્પેકટર આર કે જાધવ મુજબ કુમારને શંકા હતી કે તેની પત્ની વીના(35)નો કોઈ બીજાથી સાથે એક્સ્ટ્રા મેરિટલ અફેયર ચાલી રહ્યું છે. જેના કારણે બન્નેમાં ઝગડા થતા હતા. રોજબરોજ થતા ઝગડાથી પરેશાન થઈ વીનાએ 2 જાન્યુઆરીએ ઘર મૂકી દીધું. તેને કુમારને વગર જણાવી ઘર મૂકયો. જે પછી કુમારી વીનાના લાપતા થવાના કેસ દાખલ કરાવ્યું. 
 
଒જાધવએ જણાવ્યું કે મંગળવારની સવારે કુમાર ભાયંદરના વેકેંટશ અપાર્ટમેંટમાં સ્થિત વીનાના ઑફીસમાં તેની કંપ્યૂટર ઑન જ કર્યુ હતું કે ત્યારે કુમારએ ત્યાં પહૉચ્યા પછી વીનાથી કહ્યું કે તેનાથી વાત કરવા ઈચ્છે છે. ત્યારબાદ બન્ને ઑફિસના લૉબીમાં ચાલી ગયા અને ત્યાં તેના વચ્ચે વિવાદ થવા લાગ્યા. 
 
જાધવ આગળ કી ધું કે - ત્યારબાદ કુમારે ચાકૂ કાઢી 15 વાર વીના પર હુમલા કર્યું અને ફરી ઘટનાસ્થળથી ભાગી ગયો. સ્થાનીય લોકો વીનાને પાસના હોસ્પીટલ લઈ ગયા. જ્યાં ડાકટરો તેને મૃત ઘોષિત કરી દીધું. 
 
પોલીસ મુજબ આ  સમયે કુમાર તેની પાસે આવ્યો અને પોતાને સરેડર કરી દીધું. ઉપયોગ કરેલ ચાકૂને જપ્ત કરી લીધું છે જે તે તેની સાથે લઈને આવ્યો હતો. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

તિરુપતિ મંદિરના પ્રસાદ વિવાદમાં સાંભળવા મળતા એનિમલ ટેલો, લાર્ડ અને માછલીના તેલ જેવા નામોનો અર્થ શું છે?

World peace day 2024: દુનિયામાં વધી રહી છે અશાંતિ, જાણો શુ સંદેશ આપે છે વિશ્વ શાંતિ દિવસની આ વર્ષની થીમ ?

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

આગળનો લેખ
Show comments