Webdunia - Bharat's app for daily news and videos

Install App

જ્યંતિ ભાનુશાળી હત્યા કેસમાં છબીલ પટેલને ભાગેડુ જાહેર કરાયા

Webdunia
બુધવાર, 13 ફેબ્રુઆરી 2019 (14:56 IST)
ભાજપના પૂર્વ ધારાસભ્ય જયંતી ભાનુશાળી હત્યા કેસનાં આરોપી અને કચ્છનાં પૂર્વ ધારાસભ્ય છબીલ પટેલને ભાગેડુ જાહેર કરવામાં આવ્યાં છે.  તેના સાગરિતોની ધરપકડ કરવા માટે ભચાઉ કોર્ટમાં કલમ 70 મુજબ રેલવે પોલીસ દ્વારા અરજી કરાઈ હતી. જેમાં કોર્ટે અરજીને માન્ય રાખતા પોલીસે છબીલ પટેલને ભાગેડુ જાહેર કર્યો છે. છબીલ પટેલની એક ઓડિયો ક્લિપ ઘણી વાયરલ થઇ રહી છે. જેમાં તે સ્પષ્ટ કહી રહ્યો છે કે હું વિદેશમાં છું અને થોડા જ દિવસમાં ભારત પરત આવવાનો છું. આ ઉપરાંત તે કહે છે કે, 'હું છબીલ પટેલ હાલ હું બિઝનેસ માટે વિદેશ આવેલો છું. મારે કામ માટે અવાર નવાર વિદેશ જવાનું થાય છે. વિદેશ આવ્યા બાદ મને જાણ થઈ કે મારી સામે પોલીસ ફરિયાદ થઈ છે. તો હું મીટિગો પતાવીને તાત્કાલિક ભારત આવીને પોલીસ સ્ટેશને હાજર થઈશ. પોલીસ દ્વારા જે પણ કાર્યવાહી અને પૂછપરછ થશે તેમાં હું સહયોગ આપીશ. હું સાવ નિર્દોષ છું અને કોઈ કાવતરાનો ભોગ બની રહ્યો છું એવું મને લાગે છે. મને ગુજરાત પોલીસ પર પુરો ભરોસો છે. તેઓ સત્ય બહાર લાવશે. હું ભારત આવું ત્યારે મારા પર જીવનું જોખમ લાગતું હોવાથી મને પોલીસ રક્ષણ મળે એવી મારી વિનંતિ છે. છેલ્લી મીટિંગ પુરી કરીને મારા આવવાની તારીખ પણ પહેલેથી જ આપીશ. મારા કામ પુરા થવાની તૈયારીમાં છે.
 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

હોસ્પિટલમાં ડોક્ટરને માર મારવાના કેસમાં 3 લોકોની ધરપકડ

વંદે ભારત મેટ્રોનુ નામ બદલ્યુ હવે Namo Bharat Rapid Rail કહેવાશે આ ટ્રેન

બનવુ હતુ Winner, એક પછી એક ઈડલી પેટમાં ઉતારતા ગયો, અચાનક થંભી ગયો શ્વાસ અને થયુ મોત

Animal Viral Video: ચમત્કારી ગાય! દુકાન માલિકએ જણાવ્યુ કેવી રીતે ગૌ માતાની કૃપા વરસે છે

પીએમ મોદી ગુજરાતમાં સૂર્ય ઘર યોજનાના લાભાર્થી સાથે કરી વાત, તમે પણ જાણી લો આ યોજનાનો લાભ લેવા શુ કરવુ ?

આગળનો લેખ
Show comments