Webdunia - Bharat's app for daily news and videos

Install App

પશ્ચિમ બંગાળમાં ફટાકડાની ફેક્ટરીમાં આગ બાદ સિલિન્ડર ફાટ્યો, 7 લોકોના મોત

Webdunia
મંગળવાર, 1 એપ્રિલ 2025 (10:36 IST)
પશ્ચિમ બંગાળના દક્ષિણ 24 પરગણામાં સોમવારે રાત્રે એક મોટો અકસ્માત થયો હતો. અહીં ધોલાહાટ વિસ્તારમાં પ્રચંડ વિસ્ફોટમાં 7 લોકોના મોત થયા હતા. જે ઘરમાં આ દુર્ઘટના થઈ ત્યાં ફટાકડા બનાવવાનું કામ થાય છે,


ફટાકડાની આગ સિલિન્ડર સુધી પહોંચી, ત્યાર બાદ જોરદાર વિસ્ફોટ થયો, જેમાં 7 લોકોના મોત થયા.
 
પ્રારંભિક માહિતી અનુસાર, આ સુંદરબનના ધોલાહાટ વિસ્તારમાં થયું હતું. અહીં પરિવાર ઘણા વર્ષોથી ફટાકડા બનાવતો હતો. ઘરમાં કુલ 11 લોકો રહેતા હતા. ચાર લોકો હજુ પણ ગુમ છે. વિસ્ફોટને કારણે ઘરમાં રાખેલા ફટાકડામાં આગ લાગી હતી, આ દરમિયાન મોટો વિસ્ફોટ થયો હતો. વિસ્ફોટ એટલો જોરદાર હતો કે આખું ઘર ધરાશાયી થઈ ગયું. આસપાસના વિસ્તારમાં પણ અંધાધૂંધી ફેલાઈ ગઈ હતી. મૃત્યુ પામેલાઓમાં ત્રણ બાળકોનો પણ સમાવેશ થાય છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Potato For Skin - ઉનાળામાં ટેનિંગથી રાહત મેળવવા માટે બટાકાનો ઉપયોગ આ રીતે કરો

English Baby Girl Names: તમારી નન્ની પરી માટે સ્ટાઇલિશ અને Unique અંગ્રેજી નામોની યાદી

ચકલી અને મૂર્ખ વાંદરો

શેકેલા કે બાફેલા ચણા, વજન ઘટાડવા માટે કયા ચણા ફાયદાકારક છે?

Mother-daughter Relationship: આ પાંચ બાબતો માતા-પુત્રીના સંબંધને નબળી બનાવી શકે છે, તેમને ક્યારેય અવગણશો નહીં

વધુ જુઓ..

નવીનતમ

વિરાટ કોહલીની એક ભૂલથી અવનીત કૌરને કમાણીમાં 30% નો ફાયદો, 48 કલાકમાં આટલા મિલિયન ફોલોવર્સ વધ્યા

ઈંડિયન આઈડલના વિનર રહી ચુકેલા પવનદીપ રાજનનુ ભયંકર કાર એક્સીડેંટ, ફોટો આવ્યો સામે

Dil se Desi- ઉનાળામાં ફરવા લાયક સ્થળો

અનિલ કપૂરના ઘરે દુઃખનો પહાડ તૂટી પડ્યો, અભિનેતાએ પોતાની માતા ગુમાવી, હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા

'હાઉસ અરેસ્ટ' પર પીરસવામાં આવી રહેલી અશ્લીલતા પર ભડકી NCW, ઉલ્લુ એપના CEO અને એજાજ ખાનને મોકલી નોટિસ

આગળનો લેખ
Show comments