Webdunia - Bharat's app for daily news and videos

Install App

#Coronaoutbreak-- દુનિયામાં કોરોનાના કહેર -કોરોનાને હરાવવું છે આ વાત પર ધ્યાન આપવું

Webdunia
મંગળવાર, 24 માર્ચ 2020 (10:00 IST)
કોરોનાના કારણે 
કોરોનાના ભારતમાં અત્યારે સુધી 538 કેસ આવી ગયા છે. 9ની મૃત્યુ થઈ છે. 
-  દુનિયામાં કોરોનાના આશરે 1 લાખ દર્દી થઈ ગયા છે. 
-  અત્યારે સુધી 16000 થી વધારે લોકોની મૃત્યુ થઈ ગઈ છે. 
- ઈટલીમાં અત્યારે સુધી 6000 લોકોની મોત થઈ છે. 
- ઈટલીમાં સોમવારે 602 લોકોની મોત થઈ છે આનું કારણ છે. બેદરકારી અને તેનું એક જ જવાબ છે લોકડાઉન 
- અમેરિકામાં 43000 લોકોના કેસ સામે આવ્યા છે. 
- પરિવારની સુરક્ષા માટે ઘરમાં રહેશો તો સુરક્ષિત રહેશો. 
- લોકડાઉન દરમિયાન રહેવાથી ચેપથી બચી શકાય છે. 
- કોરોનાની ચેનને તોડવું જરૂરી છે. 
કોરોના વાયરસની ચેન કેવી રીતે તૂટશે 
કોરોના વાયરસની 3 સ્ટેજ હોય છે. 
1 સ્ટેજમાં કોરોના બહારથી આવેલા લોકોને હોય છે. 
2 સ્ટેજમાં લોકો બહારથી આવેલા લોકોના સંપર્કમાં આવવાથી બીજાને ચેપ લાગે છે. 
3જી સ્ટેજમાં આ વાયરસ સ્થાનીક લોકોમાં એક બીજાના સંપર્કમાં આવવાથી ફેલે છે. 
તેથી કહેવું છે કે લોકડાઉન દરમિયાન ઘરમાં રહેવું જેથી તમે તમારી અને પરિવારની સુરક્ષા કરી શકશો. 
અત્યારે ભારત 2-3 સ્ટેજની વચ્ચે છે. 3 સ્ટેજમાં પ્રવેશ કરવાથી રોકવું છે કોરોનાને. 
 
 
 
 
 
 
 
 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

શેરબજારમાં તેજી, સેંસેક્સ 84000 અને નિફ્ટી 25700 ને પાર, આ શેરના ભાવ એકદમ ઉછળ્યા

શોપિંગ મોલના એન્ટ્રી ગેટ પર ભારતીય નાગરિકે કર્યું શૌચ, સિંગાપોરની કોર્ટે આપી આકરી સજા

તિરુપતિના લાડુમાં ચરબી, CM નાયડુના આરોપો સામે YSRCP પહોંચી હાઈકોર્ટ, જાણો બેંચે શું આપ્યો જવાબ?

'બેપનાહ પ્યાર હૈ આજા...' ગીત પર રીલ બનાવી રહી હતી, પછી જે થયું તેણે બધાને ચોંકાવી દીધા. વિડિઓ જુઓ

દિલ્હી શાહદરામાં ફૂટપાથ પર સૂઈ રહેલા 3 મજૂરોને કારે કચડી નાખ્યા, એકનું મોત

આગળનો લેખ
Show comments