Webdunia - Bharat's app for daily news and videos

Install App

Coronavirus Updates- દેશમાં કોરોના કેસમાં આવી કમી 24 કલાકમાં નોંધાયા 2.58 લાખ કેસ ઓમિક્રોન કેસ 8 હજાર પાર

Webdunia
સોમવાર, 17 જાન્યુઆરી 2022 (09:34 IST)
દેશમાં કોરોના (Corona) અને ઓમિક્રોન  (Omicron) ના તીવ્રતાથી વધી રહ્યા કેસની વચ્ચે રાજ્યએ પ્રતિબંધમાં સખ્તી કરી છે. કોવિડના દૈનિક કેસ ઘણા દિવસોથી 2.5 લાખથી વધારે નોંધાઈ રહ્યા છે. ભારતમાં છેલ્લા 24 કલાકમાં 2,58,089  નવા કેસ સામે આવ્યા છે. તેમજ 385 લોકોની આ મહામારીની ચપેટમાં આવવાથી મોત થઈ ગઈ. આ દરમિયાન 1,51,740 કોરોના દર્દીઓની રિકવરી થઈ.  
 
ગઈકાલની સરખામણીએ દેશમાં 13,113 ઓછા કેસ નોંધાયા છે. અગાઉ શનિવારે દેશમાં કોવિડ-19ના 2,71,202 નવા કેસ નોંધાયા હતા. તે જ સમયે, કોરોના વાયરસના ઓમિક્રોન વેરિઅન્ટના આંકડા વધીને 8,209 થઈ ગયા છે. નિષ્ણાતોના મતે, દરેક નમૂનાનું જીનોમ સિક્વન્સિંગ કરવું શક્ય નથી પરંતુ ભારપૂર્વક જણાવ્યું હતું કે વાયરસની આ લહેર મુખ્યત્વે ઓમિક્રોનને કારણે છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Mothers Day Wishes In Gujarati : મધર્સ ડે ની શુભેચ્છા

Potato For Skin - ઉનાળામાં ટેનિંગથી રાહત મેળવવા માટે બટાકાનો ઉપયોગ આ રીતે કરો

English Baby Girl Names: તમારી નન્ની પરી માટે સ્ટાઇલિશ અને Unique અંગ્રેજી નામોની યાદી

ચકલી અને મૂર્ખ વાંદરો

શેકેલા કે બાફેલા ચણા, વજન ઘટાડવા માટે કયા ચણા ફાયદાકારક છે?

વધુ જુઓ..

નવીનતમ

વિરાટ કોહલીની એક ભૂલથી અવનીત કૌરને કમાણીમાં 30% નો ફાયદો, 48 કલાકમાં આટલા મિલિયન ફોલોવર્સ વધ્યા

ઈંડિયન આઈડલના વિનર રહી ચુકેલા પવનદીપ રાજનનુ ભયંકર કાર એક્સીડેંટ, ફોટો આવ્યો સામે

Dil se Desi- ઉનાળામાં ફરવા લાયક સ્થળો

અનિલ કપૂરના ઘરે દુઃખનો પહાડ તૂટી પડ્યો, અભિનેતાએ પોતાની માતા ગુમાવી, હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા

'હાઉસ અરેસ્ટ' પર પીરસવામાં આવી રહેલી અશ્લીલતા પર ભડકી NCW, ઉલ્લુ એપના CEO અને એજાજ ખાનને મોકલી નોટિસ

આગળનો લેખ
Show comments