Webdunia - Bharat's app for daily news and videos

Install App

ઘટી રહ્યો છે કોરોનાનો ગ્રાફ, છેલ્લા 24 કલાકમાં સામે આવ્યા કોરોનાના 26041 કેસ

Webdunia
સોમવાર, 27 સપ્ટેમ્બર 2021 (10:52 IST)
છેલ્લા ઘણા દિવસોથી કોરોનાથી રાહત મળી રહી છે. ભારતમાં છેલ્લા 24 કલાકમાં 26,041 નવા કેસ નોંધાયા જ્યારે 29,621 દર્દીઓ સાજા થયા. એક્ટિવ કેસની સંખ્યા 2,99,620 છે. આ આંકડો 191 દિવસ પછી આટલુ ઓછુ જોવાયો છે. 
 
ભારતમાં ગઇકાલે 68,42,786 લોકોને રસીકરણ કરવામાં આવ્યું . ભારતની કુલ સંખ્યા 85.60,81.527 પર પહોંચી છે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન જવાનો આ રસ્તો ત્રણ વર્ષ માટે બંધ, જાણો વૈકલ્પિક માર્ગ

શિમલામાં પ્રદર્શન બેકાબૂ, પોલીસે લાઠીચાર્જ, વોટર કેનન્સ

સુરત અને વડોદરા બાદ ભરૂચમાં શાંતિ ડહોળવાનો પ્રયાસ, પોલીસે ફરિયાદ નોંધી 17ની ધરપકડ કરી

પાકિસ્તાનમાં 5.8ની તીવ્રતાનો ભૂકંપ, દિલ્હીથી ચંડીગઢ સુધી ધરતી ધ્રુજી

અમદાવાદમાં હત્યા કેસના આરોપીને કોર્ટે ફાંસીની સજા ફટકારી

આગળનો લેખ
Show comments