Webdunia - Bharat's app for daily news and videos

Install App

ત્રીજી લહેરને રોકવાની તૈયારી! પીએમ મોદીએ દેશભરમાં 1500 ઓક્સિજન પ્લાન્ટ લગાવવાનો આદેશ આપ્યો

Webdunia
શુક્રવાર, 9 જુલાઈ 2021 (14:14 IST)
કોરોનાની ત્રીજી લહેરની શકયતાઓ વચ્ચે કેંદ્ર સરકારએ તૈયારીઓ તીવ્ર કરી નાખી છે. દેશમાં મેડિકલ ઑક્સીજનની ઉપલ્બ્ધતાને લઈને પીએમ નરેન્દ્ર મોદીને હાઈલેવલ મીટીંગ કરી અને 1500 ઓક્સિજન પ્લાન્ટ લગાવવાનો આદેશ આપ્યો. આ પ્લાંટસને દેશભરના જુદા-જુદા ભાગોમાં સ્થાપિત કરાશે. પીએમ મોદીએ આ મીટીંગમાં અધિકારીઓથી કહ્યુ કે તે સુનિશ્ચિત કરે કે આ જલ્દી થી જલ્દી કામ કરવુ સુનિશ્ચિત કરીએ. તેની સાથે જ મીટીંગમાં પીએમ મોદી હોસ્પીટલ સ્ટાફને ઑક્સીજન પ્લાંટના સંચાલન અને રખરખાવ માટે જરૂરી ટ્રેનિંગ આપવા પર દબાણ નાખ્યું. 
 
આ ઑક્સીજન પ્લાંસટ્સની ફંડિંગ પીએમ કેયર્સ ફંડથી કરાશે. તેનાથી દેશમાં 4 લાખ ઑક્સીજન બેડ તૈયાર કરવામાં મદદ મળશે. પીએમ નરેન્દ્ર મોદીએ આ મહત્વની મીટીંગમાં કહ્યુ કે દરેક જિલ્લામાં આવુ કઈક લોકો હોવા જોઈઈ જેને ઑક્સીજન પ્લાંટ્સના સંચાલન અને રખરખાવના હિસાબે ટ્રેનિંગ અપાય. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ડાયાબિટીસના દર્દીઓ માટે દવા જેવું કામ કરે છે આ કાળું ફળ, બીજથી લઈને પાંદડા પણ છે ઉપયોગી

વેજ પુલાવ રેસીપી

મેષ રાશિ છોકરી નામ/ અ લ ઈ પરથી નામ girl

Mother’s Day 2025: તમારી માતાને ખુશ કરવા માટે આ ભેટો આપો, તેમનો દિવસ ખાસ બનશે

લોભના ફળ

વધુ જુઓ..

નવીનતમ

વિરાટ કોહલીની એક ભૂલથી અવનીત કૌરને કમાણીમાં 30% નો ફાયદો, 48 કલાકમાં આટલા મિલિયન ફોલોવર્સ વધ્યા

ઈંડિયન આઈડલના વિનર રહી ચુકેલા પવનદીપ રાજનનુ ભયંકર કાર એક્સીડેંટ, ફોટો આવ્યો સામે

Dil se Desi- ઉનાળામાં ફરવા લાયક સ્થળો

અનિલ કપૂરના ઘરે દુઃખનો પહાડ તૂટી પડ્યો, અભિનેતાએ પોતાની માતા ગુમાવી, હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા

'હાઉસ અરેસ્ટ' પર પીરસવામાં આવી રહેલી અશ્લીલતા પર ભડકી NCW, ઉલ્લુ એપના CEO અને એજાજ ખાનને મોકલી નોટિસ

આગળનો લેખ
Show comments