Webdunia - Bharat's app for daily news and videos

Install App

ત્રીજી લહેરને રોકવાની તૈયારી! પીએમ મોદીએ દેશભરમાં 1500 ઓક્સિજન પ્લાન્ટ લગાવવાનો આદેશ આપ્યો

Webdunia
શુક્રવાર, 9 જુલાઈ 2021 (14:14 IST)
કોરોનાની ત્રીજી લહેરની શકયતાઓ વચ્ચે કેંદ્ર સરકારએ તૈયારીઓ તીવ્ર કરી નાખી છે. દેશમાં મેડિકલ ઑક્સીજનની ઉપલ્બ્ધતાને લઈને પીએમ નરેન્દ્ર મોદીને હાઈલેવલ મીટીંગ કરી અને 1500 ઓક્સિજન પ્લાન્ટ લગાવવાનો આદેશ આપ્યો. આ પ્લાંટસને દેશભરના જુદા-જુદા ભાગોમાં સ્થાપિત કરાશે. પીએમ મોદીએ આ મીટીંગમાં અધિકારીઓથી કહ્યુ કે તે સુનિશ્ચિત કરે કે આ જલ્દી થી જલ્દી કામ કરવુ સુનિશ્ચિત કરીએ. તેની સાથે જ મીટીંગમાં પીએમ મોદી હોસ્પીટલ સ્ટાફને ઑક્સીજન પ્લાંટના સંચાલન અને રખરખાવ માટે જરૂરી ટ્રેનિંગ આપવા પર દબાણ નાખ્યું. 
 
આ ઑક્સીજન પ્લાંસટ્સની ફંડિંગ પીએમ કેયર્સ ફંડથી કરાશે. તેનાથી દેશમાં 4 લાખ ઑક્સીજન બેડ તૈયાર કરવામાં મદદ મળશે. પીએમ નરેન્દ્ર મોદીએ આ મહત્વની મીટીંગમાં કહ્યુ કે દરેક જિલ્લામાં આવુ કઈક લોકો હોવા જોઈઈ જેને ઑક્સીજન પ્લાંટ્સના સંચાલન અને રખરખાવના હિસાબે ટ્રેનિંગ અપાય. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Kolkata Blast: કોલકાતાના એસએન બેનર્જી રોડ પર બ્લાસ્ટ, કચરો વીણનારો થયો ઘાયલ

મોદીની ગુજરાત મુલાકાતને લઈને કર્મચારીઓની 17મી સપ્ટેમ્બરની હડતાલ હાલ મોકુફ પૂરતો સ્થગિત

સરદાર સરોવર બાંધ ઓવરફ્લો થવાથી માત્ર બે મીટર દૂર, ભરૂચ ગામમાં એલર્ટ

Suicide or Murder - કુવામાં મળી એક જ પરિવારના 4 લોકોની લાશ, સુસાઈડ કે મર્ડર... સસ્પેંસ કાયમ

પાકના ભાવથી લઈને કામકાજ સુધી ખેડૂતોની થઈ ચાંદી, મોદી સરકારે લીધા આ મોટા નિર્ણયો

આગળનો લેખ
Show comments