Webdunia - Bharat's app for daily news and videos

Install App

ભાગી રહ્યુ કોરોના! બીજા દિવસે મળ્યા 20000થી ઓછા કેસ

Webdunia
બુધવાર, 29 સપ્ટેમ્બર 2021 (11:40 IST)
દેશમાં કોરોનાથી રાહત કોરોના વાયરસના કેસોમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડાઓ અનુસાર સતત બીજા દિવસે દેશમાં 20 હજારથી પણ ઓછા કોરોનાનાં કેસો આવી રહ્યા છે. જ્યારે કોરોનાથી મોતમાં પણ
 
બુધવારે આવેલા આંકડાઓમાં છેલ્લા એક દિવસમાં માત્ર 18,870 નવા કોરોના કેસ મળ્યા છે. આ સિવાય આ સમયગાળા દરમિયાન 378 લોકોના મોત થયા છે. આ સતત બીજો દિવસ છે જ્યારે કોરોનાના 20,000 થી ઓછા નવા કેસ મળી આવ્યા છે. એટલું જ નહીં, આ જ સમયગાળામાં 28,178 લોકો કોરોના ચેપમાંથી સાજા થયા છે. આને કારણે, સક્રિય કેસોમાં ઘટાડોનો તબક્કો પણ ચાલુ છે. હાલમાં, દેશમાં સક્રિય કેસોની સંખ્યા માત્ર 2,82,520 રહી છે. એટલું જ નહીં, આગામી દિવસોમાં તેમાં વધુ ઘટાડો થવાની શક્યતા છે.
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Mother-daughter Relationship: આ પાંચ બાબતો માતા-પુત્રીના સંબંધને નબળી બનાવી શકે છે, તેમને ક્યારેય અવગણશો નહીં

હાડકા અને મસલ્સને મજબૂત બનાવશે આ 5 સીડ્સ, 30 પછી જરૂર ડાયેટમાં કરો સામેલ

Vrushabh Rashi name gujarati- વૃષભ રાશિ પરથી નામ

Ice Cream Making Tips- આ ટિપ્સ તમને ઘરે સ્વાદિષ્ટ આઈસ્ક્રીમ બનાવવામાં મદદ કરશે

Contrast Saree Blouse: Yellow સાડી સાથે આ રંગોના કોન્ટ્રાસ્ટ બ્લાઉઝ ખૂબ જ સુંદર લાગશે, તમે પણ આ આઈડિયા લઈ શકો છો

વધુ જુઓ..

નવીનતમ

વિરાટ કોહલીની એક ભૂલથી અવનીત કૌરને કમાણીમાં 30% નો ફાયદો, 48 કલાકમાં આટલા મિલિયન ફોલોવર્સ વધ્યા

ઈંડિયન આઈડલના વિનર રહી ચુકેલા પવનદીપ રાજનનુ ભયંકર કાર એક્સીડેંટ, ફોટો આવ્યો સામે

Dil se Desi- ઉનાળામાં ફરવા લાયક સ્થળો

અનિલ કપૂરના ઘરે દુઃખનો પહાડ તૂટી પડ્યો, અભિનેતાએ પોતાની માતા ગુમાવી, હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા

'હાઉસ અરેસ્ટ' પર પીરસવામાં આવી રહેલી અશ્લીલતા પર ભડકી NCW, ઉલ્લુ એપના CEO અને એજાજ ખાનને મોકલી નોટિસ

આગળનો લેખ
Show comments