Webdunia - Bharat's app for daily news and videos

Install App

Chandrayaan-3 પૃથ્વીની પાંચમી ભ્રમણકક્ષામાં પ્રવેશ કરશે, આ તારીખથી ચંદ્રની પરિક્રમા કરશે, જાણો મિશનની દરેક અપડેટ

Webdunia
મંગળવાર, 25 જુલાઈ 2023 (14:50 IST)
Chandrayaan-3 News Today:ચંદ્રયાન 3 ધરતીની અત્યારે ચોથી ભ્રમણકક્ષામાં છે અને પૃથ્વીની પરિક્રમા કરી રહ્યું છે.ચંદ્રયાના 3 ધીમે-ધીમે ચાંદની તરફ વધવા લાગ્યો. તે 23-24 ઓગસ્ટની સાંજ સુધીમાં ચંદ્રની સપાટી પર પગ મૂકે તેવી અપેક્ષા છે.
 
આજે 2-3 વાગ્યે ધરતીની પાંચમી કક્ષામાં પ્રવેશ કરશે. તે પછી આ 31 જુલાઈ-1 ઓગસ્ટને પૃથ્વીની ભ્રમણકક્ષાને મૂકીને ચાંદના ચક્કર લગાવશે, જે પછી આ 23- 24 ઓગસ્ટા સુધી ચાંદની સપાટીને અડશે. ચંદ્રયાન-2ના ક્રેશ લેન્ડિંગ બાદ ઈસરોના વૈજ્ઞાનિકો સહિત સમગ્ર દેશને આ મિશનથી ઘણી આશાઓ છે.
 
ચંદ્રયાન 3  ચંદ્રયાન-3 ક્યારે ચંદ્રની પરિક્રમા શરૂ કરશે?
 
31 જુલાઈ કે 1 સુધીમાં, ચંદ્રયાન-3 ચંદ્રની ભ્રમણકક્ષા છોડીને ચંદ્રની પરિક્રમા શરૂ કરશે. આ અંગે માહિતી આપતાં કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે જણાવ્યું હતું કે પૃથ્વીની પરિક્રમા કર્યા બાદ ચંદ્રયાન-3 પાંચમી ભ્રમણકક્ષામાં પ્રવેશ કરશે. આ પછી, તે ચંદ્રની પરિક્રમા કર્યા પછી 24 ઓગસ્ટે ચંદ્રની સપાટી પર ઉતરશે. તે ચંદ્રના દક્ષિણ ધ્રુવ ક્ષેત્રમાં ઉતરશે.

Edited By-Monica Sahu 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

બંગાળની ખાડીમાં ડીપ ડિપ્રેશનને કારણે 20 જિલ્લામાં ભારે વરસાદ

કોલકાતા: જુનિયર ડોકટરો કામ પર પાછા ફરશે, આંદોલન 'આંશિક રીતે' સમાપ્ત

મુંબઈમાં એપલ સ્ટોરની બહાર લાંબી કતારો, ગઈકાલથી ઘણા લોકો લાઈનમાં છે

તિરુપતિ બાલાજી મંદિરના પ્રસાદમાં ગોંમાસનીચરબી અને માછલીનું તેલ હોવાની પુષ્ટિ, TDP એ બતાવી લેબ રિપોર્ટ

રવિચંદ્રન અશ્વિને બેટથી બતાવ્યો જાદુઈ અવતાર, એમએસ ધોનીના ઐતિહાસિક રેકોર્ડની કરી બરાબરી

આગળનો લેખ
Show comments