Webdunia - Bharat's app for daily news and videos

Install App

મહારાષ્ટ્ર: સંભાજી મહારાજની જન્મજયંતિ દરમિયાન 2 સમુદાયો વચ્ચે અથડામણ અને પથ્થરમારો, 4 પોલીસકર્મી ઘાયલ, 31 લોકોની અટકાયત

Webdunia
સોમવાર, 15 મે 2023 (09:46 IST)
મહારાષ્ટ્રના અહેમદનગરમાં ગઈકાલે રાત્રે છત્રપતિ સંભાજી મહારાજની જન્મજયંતિ દરમિયાન બે જૂથો વચ્ચે અથડામણ થઈ હતી. આ પથ્થરમારામાં ઘણી દુકાનો અને વાહનોને નુકસાન થયું હતું અને 4 પોલીસકર્મીઓ ઘાયલ થયા હતા. મામલો સંભાળવા માટે પોલીસે લાઠીચાર્જ કરવો પડ્યો અને 31 લોકોની અટકાયત કરવામાં આવી. પોલીસના જણાવ્યા અનુસાર, ઘટનાસ્થળે ભારે ફોર્સ તૈનાત કરવામાં આવી છે અને સ્થિતિ નિયંત્રણમાં છે.

<

#WATCH | Maharashtra: Visuals from Ahmednagar's Shevgaon where stone pelting was reported last night pic.twitter.com/4gmhvPyvqw

— ANI (@ANI) May 15, 2023 >

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

રવિચંદ્રન અશ્વિને બેટથી બતાવ્યો જાદુઈ અવતાર, એમએસ ધોનીના ઐતિહાસિક રેકોર્ડની કરી બરાબરી

સૂરત આર્થિક ક્ષેત્ર ગુજરાતને 3500 અરબ ડોલરની અર્થવ્યવસ્થા બનાવવામાં મોટી ભૂમિકા ભજવશે - પટેલ

દેશનુ ગ્રોથ એંજિન ગુજરાત એવુ જ ગુજરાતનુ ગ્રોથ એંજીન સૂરત - સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ

કોંગ્રેસ અને પાકિસ્તાનના ઈરાદા એક જેવા, 370 પર પાક મંત્રીના દાવા પછી અમિત શાહનો કરારો જવાબ

15 કલાક બાદ બોરવેલમાંથી બાળકી સુરક્ષિત બહાર આવી, રેસ્ક્યુ ટીમે ટનલ બનાવીને તેનો જીવ બચાવ્યો

આગળનો લેખ
Show comments