Webdunia - Bharat's app for daily news and videos

Install App

ઉતરાખંડના ચમોલી જિલ્લામાં સ્થિત વિશ્વ વિદ્યાલય તીર્થસ્થળ બદ્રિનાથે મંદિરના દ્વાર 11 મે ની સવારે શ્રદ્ધાળુઓ માટે ખોલાશે.

Webdunia
રવિવાર, 21 જાન્યુઆરી 2018 (12:49 IST)
ઉતરાખંડના ચમોલી જિલ્લામાં સ્થિત વિશ્વ વિદ્યાલય તીર્થસ્થળ બદ્રિનાથે મંદિરના દ્વાર 11 મે ની સવારે શ્રદ્ધાળુઓ માટે ખોલાશે. 
 
બદ્રીનાથ - કેદારનાથ મંદિર સમિતિના મુખ્ય કાર્યધિકારી બીડી સિંહએ જણાવ્યું કે બદ્રીનાથ મંદિરના દ્વાર 11 મે ની સવારે ચાર વાગીને 30 મિનિટ પર શ્રદ્ધાળુઓ માટે ખોલાશે. 
 
તેણે જણાવ્યુ& કે
 ખોલવાનું શુભ મૂહૂર્ત આજે વસંત પંચમીના પાવન પર્વ ટિહરી રાજપરિવારના નરેન્દ્રનગર સ્થિત મહલમાં રાજપુરોહિત દ્દ્વારા નિકાળ્યું 
 
બદ્રીનાથ મંદિરના દ્વાર પાછ્લા વર્ષે 17 નવેમ્બરને શીતકળ માટે બંદ કરાયા હતા. અલકનંદા નદીના કાંઠે નર નારાયણ પર્વતોના વચ્ચે સ્થિત મંદિરના દ્વાર દર શીતકાળમાં શ્રદ્ધાળુઓ માટે બંદ કરાય છે.  

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ફુગ્ગાની જેમ ફુલેલા પેટને ચપટુ કરી દેશે આ કાળા બીજ, બસ આ રીતે કરો સેવન

Royal Names for baby boys- તમારા નાના રાજકુમાર માટે શાહી નામોની યાદી અહીં છે.

Chanakya Niti: જે લોકોમાં હોય છે આ 6 આદતો તે બની જાય છે શ્રીમંત, જાણો આચાર્ય ચાણક્યની ખાસ વાતો

ચાઈનીઝ દહીં ઈડલી ચાટ રેસીપી

Child story - ચાર મિત્રો

વધુ જુઓ..

નવીનતમ

હનીમૂન ટૂર પેકેજની સુવિધાઓ વિશે સાંભળીને તમારા પતિ પણ ખુશ થશે, બજેટ પણ સારું છે

અમિતાભ બચ્ચનની નાતિન નવ્યા નવેલી ચંદાએ બતાવી કોલેજ લાઈફની ઝલક, લખ્યુ - કૈપસ જે ઘરમાં બદલાય ગયુ

પત્ની જેનેલિયાએ આમિર ખાન સાથે બનાવી જોડી, ટ્રેલર જોયા પછી ખુશીથી ઉછળ્યા રિતેશ દેશમુખ, આ રીતે કર્યા વખાણ

ગુજરાતી જોક્સ - પ્રભુ, મને ઉપાડી લો

ગુજરાતી જોક્સ - તમને શું લેશો?"

આગળનો લેખ
Show comments