Webdunia - Bharat's app for daily news and videos

Install App

સતના - ખાનગી બસે સ્કુલ વેનને મારી ટક્કર, 6 બાળકો સહિત 7ના મોત, 10 ઘાયલ

Webdunia
ગુરુવાર, 22 નવેમ્બર 2018 (11:55 IST)
અહીના બીરસિંહપુર ક્ષેત્રમાં બસ અને શાળા વેનની ટક્ક્રરમાં 6 બાળકો સહિત 7 લોકોના મોત થઈ ગયા. જ્યારે કે 10 ઘાયલ થઈ ગયા. તેમા કેટલાકની હાલત નાજુક છે. માર્યા ગયેલા બધા બાળકો સવારે સ્કુલમાં જઈ રહ્યા હતા. 
 
ઘટના ગુરૂવારે સવારે 9 વાગ્યાની છે. પોલીસે જણવ્યુ કે દુર્ઘટનામાં શાળા વેનમાં બેસેલા 6 બાળકોનુ ઘટનાસ્થળ પર જ મોત થયુ જ્યારે કે એક અન્યનુ હોસ્પિટલ લઈ જતી વખતે મોત થઈ ગયુ. આસપાસના લોકોએ ઘટનાસ્થળ પર પહોંચીને મૃતકોને બહાર કાઢ્યા. પોલીસે મૃતક બાળકોની ઓળખ કરીને પરિજનને સૂચના આપી દીધી છે.  બસની તેજ સ્પીડ દુર્ઘટનાનું કારણ બતાવાય રહી છે. 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - આવું કેમ કર્યું?

ગુજરાતી જોક્સ - લગ્ન કરી શકું?

ગુજરાતી જોક્સ - 100 રૂપિયા

શું ખરેખર બદ્રીનાથ ધામમાં કૂતરાઓ ભસતા નથી? જાણો કારણ

ગુજરાતી જોક્સ - વીમા કંપની

વધુ જુઓ..

નવીનતમ

Pomegranate Peel Chutney- દાડમની છાલની ચટણી

Pomegranate Peel Uses: દાડમની છાલ ફેંકશો નહી આ રીતે વાપરો

મટન વિન્ડાલૂ સાથે સ્વાગત કરો, તેને આ રીતે તૈયાર કરો

શું ખરેખર બદ્રીનાથ ધામમાં કૂતરાઓ ભસતા નથી? જાણો કારણ

અકબર બિરબલની વાર્તા- જે થાય છે તે સારા માટે થાય છે."

આગળનો લેખ
Show comments