Webdunia - Bharat's app for daily news and videos

Install App

જમ્મુ કાશ્મીરમાં સેનાને મળી મોટી સફળતા, 24 કલાકમાં લશ્કરના 5 આતંકી ઠાર

Webdunia
ગુરુવાર, 22 જૂન 2017 (10:54 IST)
જમ્મુ-કાશ્મીરના પુલવામા જીલ્લામાં છ કલાકથી વધુ સમય સુધી ચાલેલી મુઠભેડમાં સુરક્ષા બળોએ આજે લશ્કર-એ-તૈયબાના 5 આતંકવાદીઓને ઠાર કર્યા. એક પોલીસ અધિકારીએ જણાવ્યુ કે મુઠભેડની શરૂઆત ગઈકાલે સાંજે કાકાપોરા વિસ્તારમાં થઈ. ગુપ્ત માહિતી મળી હતી કે પ્રતિબંધિત આતંકવાદી સમુહ લશ્કર-એ-તૈયબામાં સામેલ થયા ત્રણ સ્થાનીક યુવક એક મકાનમાં હાજર છે. આ મકાન ભરચક વિસ્તારમાં છે. 
 
અધિકારીએ કહ્યુ કે પુલવામાં વિસ્તારમાં આ પ્રથમ સફળ આતંકવાદ વિરોધી અભિયાન હતુ. આ વિસ્તારમાં સ્થાનીક આતંકવાદીઓની મોટી સંખ્યા હોવાનુ માનવામાં આવે છે. તેમણે કહ્યુ કે માર્યા ગયેલા આતંકવાદીઓની ઓળખ કરવામાં આવી રહી છે. આ સફળ અભિયાન લશ્કરના માટે મોટો ઝટકો છે. જેના કમાંડર વર્તમાન મટ્ટૂ તાજેતરમાં જ અનંતનાગ જીલ્લાના આરવિન ગામમ્માં થયેલ મુઠભેડમાં માર્યા ગયા હતા. છેલ્લા ત્રણ દિવસની અંદર આ આતંકી સમૂહ વિરુદ્ધ બીજુ સફળ અભિયાન છે.  ઉત્તરી કાશ્મીરના બારામૂલા જીલ્લાના સોપોરમાં ગઈકાલે સુરક્ષા બળ સાથે મુઠભેડમાં બે આતંકવાદી માર્યા ગયા હતા. 
વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Atishi marlena: આતિશી બન્યા દિલ્હીના સૌથી યુવા સીએમ, મળ્યા પાંચ કેબિનેટ મંત્રી

રાજકોટઃ વધતા જતા દેવાના કારણે એક પરિવારે સામૂહિક આપઘાતનો કર્યો પ્રયાસ

AMUL એ નિવેદન રજુ કરીને કહ્યુ કે અમૂલ ઘી છેલ્લા 50 વર્ષોથી વધુ લાંબા સમયથી ભારતીય ઘરોમાં એક વિશ્વસનીય બ્રાંડ બનેલુ છે.

મહારાષ્ટ્ર - બાળક ન થવાથી પરેશાન કપલે ફાંસી લગાવીને આપ્યો જીવ, એપાર્ટમેંટમાં લટકેલી મળી લાશ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

આગળનો લેખ
Show comments