Webdunia - Bharat's app for daily news and videos

Install App

મુંબઈ : કમલા મિલ્સમાં ભીષણ આગ લાગવાથી 15ના મોત, રાષ્ટ્રપતિ અને પીએમે કર્યુ ટ્વીટ

Webdunia
શુક્રવાર, 29 ડિસેમ્બર 2017 (11:28 IST)
મોડી રાત્રે મુંબઈના કમલા મિલ્સ કંપાઉડ સ્થિત મોજો બિસ્ટ્રો લાઉંજ નામના રેસ્ટોરેંટમાં ભીષણ આગ લાગી ગઈ. આ દુર્ઘટનામં 15 લોકોના મોત થઈ ચુક્યા છે અને 12થી વધુ લોકો ઘાયલ બતાવાય રહ્યા છે. 
 
આ ઘટના પછી દેશના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ટ્વીટ કર્યુ છે. ટ્વીટ કરી લખ્યુ કે મુંબઈમાં આગની ઘટના વિચલિત કરનારી છે. પીડિત પરિવારના પ્રત્યે સંવેદના વ્યક્ત કરે છે અને ઘાયલોને જલ્દી ઠીક થવાની કામના કરે છે. રાહત અને બચાવ કામ કરનારાઓનો આભાર છે. 
 
આગ સૌથી પહેલાં 1-અબવા રેસ્ટોરાંમાં લાગી. તેના વાસ અનેપ્લાસ્ટિકથી બનેલા શેડ સળગી ગયા. આ આગ ફરીથી બીજી બિલ્ડિંગમાં હાજર બે બારો-મોજો અને લંડન ટેક્સીમાં ફેલાઇ. રેસ્ટોરામાં હાજર લોકો વોશરૂમમાં છુપાઇને પોતાને બચાવાની કોશિષ કરવા લાગ્યા અને તેમાં ફસાઇ ગયા. તેમને જવાનો રસ્તો મળ્યો નહીં. મોટાભાગના લોકો વોશરૂમ એરિયામાં મરી ગયા છે. જે લોકો ઉપરના માળામાં ફસાયા હતા તેમને કોઇપણ રીતે બીજી બિલ્ડિંગમાં જવામાં સફળ રહ્યાં જ્યાંથી તેમને ફાયર બ્રિગેડે સ્પેશયલ લેડરના સહારે બચાવ્યા.
 
રાષ્ટ્ર્પતિ કોવિંદ પછી પીએમ મોદી ટ્વીટ કર્યુ છે. પ્રધાનમંત્રી મોદીએ દુર્ઘટનાને લઈને ભારે સંવેદના બતાવી છે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Atishi marlena: આતિશી બન્યા દિલ્હીના સૌથી યુવા સીએમ, મળ્યા પાંચ કેબિનેટ મંત્રી

રાજકોટઃ વધતા જતા દેવાના કારણે એક પરિવારે સામૂહિક આપઘાતનો કર્યો પ્રયાસ

AMUL એ નિવેદન રજુ કરીને કહ્યુ કે અમૂલ ઘી છેલ્લા 50 વર્ષોથી વધુ લાંબા સમયથી ભારતીય ઘરોમાં એક વિશ્વસનીય બ્રાંડ બનેલુ છે.

મહારાષ્ટ્ર - બાળક ન થવાથી પરેશાન કપલે ફાંસી લગાવીને આપ્યો જીવ, એપાર્ટમેંટમાં લટકેલી મળી લાશ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

આગળનો લેખ
Show comments