Webdunia - Bharat's app for daily news and videos

Install App

કોંગી ઉમેદવારો ઇન્દ્રનીલ રાજગુરુ અને મિતુલ દોન્ગાની ધરપકડ

Webdunia
રવિવાર, 3 ડિસેમ્બર 2017 (12:25 IST)
આવતીકાલે રવિવારે વડાપ્રધાન નરેન્દ્રભાઈ અને કોંગી ઉમેદવારોની જાહેર સભાના બળાબળના પરખા પૂર્વે મોડી રાત્રે રાજકોટમાં ભારે તંગદિલીનું વાતાવરણ : કોંગી ઉમેદવારો ઇન્દ્રનીલ રાજગુરુ અને મિતુલ દોન્ગાની ધરપકડ  બંને ને છોડી નહીં મુકાય તો કોંગ્રેસ નવાજુની કરવાના મૂડમાં  ઇન્દ્રનીલભાઈની ઓફિસેથી પોલીસ હેડક્વાટર તરફ કોંગી કાર્યકરો ના ટોળા જવા રવાના થઈ રહ્યા છે : ભાજપ નેતાઓનો ખુલ્લો આક્ષેપ - કાલની નરેન્દ્રભાઈની સભા પૂર્વે વાતાવરણ ડહોળવા કોંગીના ધમપછાડા : ઇન્દ્રનીલભાઈ કહે છે કે હાર ભળી ગયા હોય મુખ્યમંત્રીના લુખ્ખાઓ દ્વારા કારસો.. જરા પણ ચલાવી નહિ લેવાય

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Atishi marlena: આતિશી બન્યા દિલ્હીના સૌથી યુવા સીએમ, મળ્યા પાંચ કેબિનેટ મંત્રી

રાજકોટઃ વધતા જતા દેવાના કારણે એક પરિવારે સામૂહિક આપઘાતનો કર્યો પ્રયાસ

AMUL એ નિવેદન રજુ કરીને કહ્યુ કે અમૂલ ઘી છેલ્લા 50 વર્ષોથી વધુ લાંબા સમયથી ભારતીય ઘરોમાં એક વિશ્વસનીય બ્રાંડ બનેલુ છે.

મહારાષ્ટ્ર - બાળક ન થવાથી પરેશાન કપલે ફાંસી લગાવીને આપ્યો જીવ, એપાર્ટમેંટમાં લટકેલી મળી લાશ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

આગળનો લેખ
Show comments