Webdunia - Bharat's app for daily news and videos

Install App

શા માટે બેડરૂમમાં હમેશા રાધા કૃષ્ણની ફોટા લગાવવાની સલાહ આપીએ છે, પરિણીત કપલ જરૂર વાંચો

Webdunia
શુક્રવાર, 21 સપ્ટેમ્બર 2018 (17:40 IST)
જો તમને તમારા પાર્ટનરથી હમેશા કોઈ ન કોઈ વાતથી લઈને વિવાદ થઈ જાય છે. જેના કારણે તમે બન્ને વચ્ચે તનાવ, અવિશ્વાસ અને પ્રેમમાં કમી આવવા લાગે છે તો આ રાધા -કૃષ્ણથી સંકળાયેલો એક ઉપાય બધી પરેશાનીઓ ખત્મ કરી તમે ખોવાયેલો પ્રેમ પરત કરવામાં તમારી મદદ કરી શકે છે. આવો જાણીએ કેવી રીતે
સામાન્ય રીત કહેવાય છે કે કોઈ પણ કપલને તેમના બેડરૂમમાં ભગવાનની ફોટા નહી લગાવવી જોઈએ. પણ જે પરિણીત લોકોના વચ્ચે તનાવ બન્યું રહે છે તે લોકો માટે આ ફોટા તેમના બેડરૂમમાં લગાવવી. ધ્યાન રાખો કે આ ફોટા મહિલાના સૂતા સમયે મોઢા સામેની દીવાલ પર હોય. 
 
રાધા કૃષ્ણને પ્રેમનો પ્રતીક ગણાય છે તેથી કહેવાય છે કે પતિ પત્નીને તેમના બેડરૂમમાંની દીવાલ પર રાધા કૃષ્ણની સુંદર ફોટા લગાવવી જોઈએ જણાવીએ કે આ ફોટા જો લાલ રંગના ફ્રેમમાં બની હોય તો પરિણામ વધારે જલ્દી અને સારા મળશે. આવું કરવાથી પતિ પત્નીના વચ્ચે દૂરિઓ અને ખરાબ સમય જલ્દી દૂર થઈ શકે છે. 
પતિ પત્નીને તેમના સંબંધને મધુર કરવા માટે રાધા કૃષ્ણની ફોટાના સામેવાળી દીવાલ પર પોતાની ફોટા લગાવવી જોઈએ. પતિ પત્ની જો સવારે સાંજે આ ફોટાના દર્શન કરશે તો તેમનો માનસિક તનાવ ઓછુ થશે સાથે જ આપસમાં પ્રેમ અને વિશ્વાસ વધશે. 
રાધા કૃષ્ણની ફોટાને એવી જગ્યા પર લગાવો જ્યાં સવારે સાંજે તમારી નજર પડતી રહે. આવું કરવાથી પતિ પત્નીના વચ્ચે પ્રેમ વધે છે. ધ્યાન રાખો કે રાધા કૃષ્ણની જે ફોટા તમે બેડરૂમમાં લગાવી રહ્યા છો તેમાં રાધા કૃષ્ણના સિવાય ગોપીઓ ન હોવી જોઈએ. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

ધર્મ

Pitru paksh 2024 - પિતૃ પક્ષ દરમિયાન આવનારા આ 5 સપના છે ખૂબ જ શુભ, પૂર્વજોના આશીર્વાદ અને જીવનમાં આવનારી સુખ સમૃદ્ધિનો આપે છે સંકેત

Vishwakarma Puja - ભગવાન વિશ્વકર્માની પૂજા કેવી રીતે કરવી? મંત્ર અને સામગ્રીની સૂચિ શીખો

Anant Chaturdashi 2024: આજે અનંત ચતુર્દશીની આ વિધિથી કરો પૂજા, ભગવાન વિષ્ણુની કૃપા તમારા ઘર અને પરિવાર પર બની રહેશે

Eid-e-Milad-un-nabi: ઈદ એ મિલાદનુ પર્વ કેમ ઉજવાય છે, જાણો તેનો ઈતિહાસ અને રિવાજ

Ganesjh Visarjan- કેવી રીતે કરશો ગણેશજીનુ વિસર્જન

આગળનો લેખ
Show comments