Webdunia - Bharat's app for daily news and videos

Install App

World Tiger Day - પીએમ મોદીએ કહ્યું- વાઘ માટે સુરક્ષિત જગ્યા છે ભારત

Webdunia
સોમવાર, 29 જુલાઈ 2019 (12:29 IST)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વર્લ્ડ ટાઈગર ડેના અવસર પર અખિલ્ ભારતીય વાધ અંદાજિત રિપોર્ટ 2018 રજૂ કરી અને કહ્યું કે 3,000 વાઘની સંખ્યાની સાથે ભારત તેમના માટે વિશ્વના સૌથી સુરક્ષિત સ્થાનમાંથી એક છે. પીએમએ કહ્યું કે સેંટ પીટર્સબર્ગમાં વાઘની સંખ્યા 2022 સુધી બમણી કરવાનો લક્ષ્ય નક્કી કર્યું છે અમે ચાર વર્ષ પહેલા જ આ લક્ષ્ય હાસલ કરી લીધું. 
 
પીએમ મોદીએ કહ્યુ કે ઘણા દેશોમાં વાધની ઘટતી સંખ્યા ચિંતાનો વિષય હતી. અત્યારે પણ દેશમાં વાધની સંખ્યા આશરે ત્રણ હજાર છે. 
 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

હોસ્પિટલમાં ડોક્ટરને માર મારવાના કેસમાં 3 લોકોની ધરપકડ

વંદે ભારત મેટ્રોનુ નામ બદલ્યુ હવે Namo Bharat Rapid Rail કહેવાશે આ ટ્રેન

બનવુ હતુ Winner, એક પછી એક ઈડલી પેટમાં ઉતારતા ગયો, અચાનક થંભી ગયો શ્વાસ અને થયુ મોત

Animal Viral Video: ચમત્કારી ગાય! દુકાન માલિકએ જણાવ્યુ કેવી રીતે ગૌ માતાની કૃપા વરસે છે

પીએમ મોદી ગુજરાતમાં સૂર્ય ઘર યોજનાના લાભાર્થી સાથે કરી વાત, તમે પણ જાણી લો આ યોજનાનો લાભ લેવા શુ કરવુ ?

આગળનો લેખ
Show comments