Webdunia - Bharat's app for daily news and videos

Install App

#RIP કોઈની મોત પછી RIP લખીને શા માટે આપે છે શ્રદ્ધાંજલિ, શું છે તેનુ અર્થ અને ક્યારેથી તેની શરૂઆત

Webdunia
બુધવાર, 8 જૂન 2022 (10:47 IST)
RIP Full Form and meaning- ફેસબુક અને વ્હાટસએપ પર તમે હમેશા એક શબ્દ જોયુ હશે RIP જેનો ઉપયોગ કોઈની મોત પછી કરાય છે હમેશા કોઈના નિધન થાઅ પર RIP લખીને તેણે શ્રદ્દાંજલિ આપીએ છે. તમે વિચાર્યુ છે કે આવુ શા માટે કરતા હશે. RIP એક શાર્ટ ફોમ છે. Rest In peace જેનો અર્થ છે "શાંતિથી સુવુ" 
 
Requiescat in Pace ના વિશે કહેવાય છે કે જો કોઈ વ્યક્તિ ચર્ચની શાંતિમાં મરે છે તો તેમની આત્માનો મિલન જીસ ક્રાઈસ્ટથી હોય છે ક્રિશ્ક્બિયન માને છે કે મૃત્યુ પછી આત્માથી શરીર જુદો થઈ જાય છે. Rest in peace નો હિંદી સંદર્ભ હોય છે આત્માને શાંતિ મળે. તેથી જ્યારે અમે RIP લખે છે તો તેનો અર્થ હોય છે જે વ્યક્તિનો નિધન થયુ છે તેમની આત્માને શાંતિ મળે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

પૌઆ બનાવીને પણ ખવડાવી શકતા નથી', પતિએ ન સાંભળતાં પત્નીએ કરી આત્મહત્યા

હરિયાણામાં પાણીની ટાંકીમાં ડૂબી જવાથી બે બાળકોના મોત, બંને પરિવારના એકમાત્ર પુત્ર હતા.

બહરાઈચમાં વરુનો ફરી હુમલો... 7 વર્ષના બાળક અને વૃદ્ધને નિશાન બનાવાયા

ભારે વરસાદ વચ્ચે વડોદરાના રહેણાંક વિસ્તારમાં 24 મગર પહોંચ્યા, વન વિભાગે તેમને બચાવ્યા

સપ્ટેમ્બરમાં પણ થશે ભારે વરસાદ, આ રાજ્યોમાં વરસાદથી મુશ્કેલી પડશે

આગળનો લેખ
Show comments