Webdunia - Bharat's app for daily news and videos

Install App

આપત્તિજનક સ્થિતિમાં મળ્યા પ્રેમી કપલ, ગ્રામીણ લોકોએ આ કર્યું

Webdunia
મંગળવાર, 13 નવેમ્બર 2018 (13:45 IST)
કહે છે કે પ્રેમ જો સાચું હોય તો લાખો બંદીશ પણ તેને એક બીજાથી જુદા નહી કરી શકે. એક માણસએ તેમના નનિહાલમાં બાણપણમાં એક છોકરીથી પ્રેમ થઈ ગયું. વધતા સમયની સાથે બન્નેનો પ્રેમ પરવાન ચઢવા લાગ્યા.
 
પ્યાર જ્યારે ગાઢ થયું તો સાથ જીવવા મરવાની કસમ ખાઈ લીધી. અહીં પાછલા કેટલાક મહીનાથી બન્ને છુપી છુપીને મળી રહ્યા હતા. તેથી એક દિવસ તે ક્યાં બેસ્યા હતા તેની ગામડાના લોકોને ખબર પડી ગઈ. લોકો ત્યાં પહોંચ્યા તો બન્નેને આપત્તિજનક હાલમાં મળ્યા. ગામમાં હોબાળો થઈ ગયું. ઘણા રીતની ચર્ચાઓ થવા લાગી. મામલો યૂપી જોનપુરના છે. 
 
એક ગામડાના લોકોએ માણસને પ્રેમિકાની સાથે આપત્તિજનક સ્થિતિમાં પકડી લીધું. ત્યારબાદ માનલો થાના પહોંચી ગયા. છોકરીપક્ષના લોકોએ લગ્નના પ્રસ્તાવ મૂક્યા તો છોકરા પક્ષના લોકો તૈયાર નહી થયા. ત્યારબાદ પોલીસએ સમજાવીને બન્ને પક્ષોને લગ્ન માટે રાજી કર્યા. ત્યારબાદ મંદિરમાં લગ્નની રીતે પૂરી કરાઈ. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

તિરુપતિ મંદિરના પ્રસાદ વિવાદમાં સાંભળવા મળતા એનિમલ ટેલો, લાર્ડ અને માછલીના તેલ જેવા નામોનો અર્થ શું છે?

World peace day 2024: દુનિયામાં વધી રહી છે અશાંતિ, જાણો શુ સંદેશ આપે છે વિશ્વ શાંતિ દિવસની આ વર્ષની થીમ ?

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

આગળનો લેખ
Show comments