Webdunia - Bharat's app for daily news and videos

Install App

દરેક રાત પ્યારથી લિપટતો હતો આ સાંપ, ઈરાદા ખબર પડ્યા તો ઉડી ગયા છોકરીના હોંશ

Webdunia
રવિવાર, 7 જુલાઈ 2019 (13:10 IST)
સાંપની વાત મગજમાં આવતા જ કાંપ ઉઠતાને કદાચ આ વાત થોડી અજીબ લાગે. પણ અમારા વચ્ચે ઘણા એવા લોકો છે જે અજગર પાળે છે. તેમાંથી એક મહિલાથી સંકળાયેલો એક બનાવ ફેસબુક પર ખૂબ શેયર કરાયું હતું. જેને સાંભળ્યું  તે સાચે વિચારમાં પડી ગયા. 
 
એક મહિલા દરેક રાત્રે તેમના પાળતૂ અજગરની સાથે સૂતી હતી. 7 ફૂટના આ સાંપને એક દિવસ ખાવા-પીવાનું મૂકી દીધું. મહિલા જ્યારે તેને વેટનરી ડાક્ટરની પાસે લઈ ગઈ તો તેને ચોકાવનાર ખુલાસા કર્યા. 
 
ડૉક્ટરએ જણાવ્યુ કે અજગરએ ખાવું પીવું તેથી મૂકી દીધું છે કારણકે તે તેમના બીજા મીલ(ખાવાનું) તૈયારી કરી રહ્યું છે. તેને આ પણ જણાવ્યું કે તેમનો પાલતૂ જાનવર તેથી નહી લિપટતો હતો કારણ કે તે તેને પ્યાર કરે છે પણ અજગર તો તેનાથી તેથી લિપટતું હતું અને સ્ટ્રેચ કરતા હતા જેથી તે આ જાણી શકે કે તેની પોતાની 
 
લંબાઈ આટલી થઈ છે કે નહી કે તે છોકરીને પૂરું નિગળી જાય. ડાક્ટરએ સાફ સાફ જણાવ્યું કે અજગરની હવે તેમના માલકિનને ખાઆની પ્લાલિંગમાં છે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

તિરુપતિ મંદિરના પ્રસાદ વિવાદમાં સાંભળવા મળતા એનિમલ ટેલો, લાર્ડ અને માછલીના તેલ જેવા નામોનો અર્થ શું છે?

World peace day 2024: દુનિયામાં વધી રહી છે અશાંતિ, જાણો શુ સંદેશ આપે છે વિશ્વ શાંતિ દિવસની આ વર્ષની થીમ ?

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

આગળનો લેખ
Show comments