Webdunia - Bharat's app for daily news and videos

Install App

હવે આધારથી કરવું 50,000 થી વધારેનો કેશ લેવુંદેવું

Webdunia
રવિવાર, 7 જુલાઈ 2019 (09:36 IST)
હવે પચાસ હજારથી વધારેના રોકડ લેવું-દેવુંમાં પેનની જગ્યા આધારનો ઉપયોગ કરી શકાય છે. રાજ્સ્વ સચિવ અજય ભૂષણ પાંડી કહ્યું કે 50,000 રૂપિયાથી વધારેનો રોકડ લેવું-દેવું અને બીજા જગ્યા પર આધાર સંખ્યાની ઉપયોગ કરી શકાય છે જ્યાં પરંપરાગત રૂપથી પેન સંખ્યા ફરજિયાત છે. 
 
પાંડી શનિવારએ કહ્યું કે બેંક અને બીજા સંસ્થાન તે બધી જગ્યા પર આધાર સ્વીકાર કરવાને લઈને તેમની વ્યવસ્થાને ઉન્નત કરશે જ્યાં પેન ફરજિયાત છે. તેનાથી પહેલા બજેટમાં આવકવેરાની સુવિધાઓ માટે આયકર રિટર્ન ભરવાને લઈને પેન નહી થતા પર આધારના ઉપયોગને પરવાનગી આપી. 
 
તેમને કીધું કે આજે 22 કરોડ પેન કાર્ડ છે જે આધારથી સંકળાયેલા છે. તેમજ 120 કરોડ લોકોની પાસે આધાર છે. હવે જો કોઈ પેન ઈચ્છે છે તો તે પહેલા આધારનો ઉપયોગ કરવું પડશે. પેન બનવાવું પડે છે અને ત્યારબાદ તેનો ઉપયોગ શરૂ કરે છે. આધારની સતહે લાભ આ હશે કે તેને પેન સૃજિત કરવાની જરૂર નથી. તેથી આ એક મોટી સુવિધા છે. 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

મહારાષ્ટ્ર - બાળક ન થવાથી પરેશાન કપલે ફાંસી લગાવીને આપ્યો જીવ, એપાર્ટમેંટમાં લટકેલી મળી લાશ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

તિરુપતિ મંદિરના પ્રસાદ વિવાદમાં સાંભળવા મળતા એનિમલ ટેલો, લાર્ડ અને માછલીના તેલ જેવા નામોનો અર્થ શું છે?

World peace day 2024: દુનિયામાં વધી રહી છે અશાંતિ, જાણો શુ સંદેશ આપે છે વિશ્વ શાંતિ દિવસની આ વર્ષની થીમ ?

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

આગળનો લેખ
Show comments