Webdunia - Bharat's app for daily news and videos

Install App

Fact Check- 1 ઓક્ટોબરથી આખા દેશના સિનેમા હોલ ખુલશે? સત્ય જાણો

Webdunia
સોમવાર, 14 સપ્ટેમ્બર 2020 (22:00 IST)
કોરોના રોગચાળાને કારણે માર્ચથી બધા સિનેમા હોલ બંધ થઈ ગયા છે. તાજેતરમાં પ્રકાશિત અનલોક -4 માર્ગદર્શિકામાં, સિનેમા હોલ / થિયેટરોને પણ ખોલવાની મંજૂરી આપવામાં આવી ન હતી. દરમિયાન સોશિયલ મીડિયા પર એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે આખા દેશમાં જલ્દીથી સિનેમા હોલ ખુલવા જઇ રહ્યા છે. મીડિયા રિપોર્ટ પરથી કહેવામાં આવી રહ્યું છે કે 1 ઓક્ટોબરથી આખા દેશમાં સિનેમા હોલ ફરી ખુલશે.
 
સત્ય શું છે
પ્રેસ ઇન્ફર્મેશન બ્યુરોએ વાયરલ થયેલા સમાચારને નકારી દીધા છે. પીઆઈબી ફેક્ટ ચેકના ટ્વિટર હેન્ડલ પરથી લખ્યું છે કે ગૃહ મંત્રાલય દ્વારા સિનેમા હોલને ફરીથી ખોલવાનો કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Atishi marlena: આતિશી બન્યા દિલ્હીના સૌથી યુવા સીએમ, મળ્યા પાંચ કેબિનેટ મંત્રી

રાજકોટઃ વધતા જતા દેવાના કારણે એક પરિવારે સામૂહિક આપઘાતનો કર્યો પ્રયાસ

AMUL એ નિવેદન રજુ કરીને કહ્યુ કે અમૂલ ઘી છેલ્લા 50 વર્ષોથી વધુ લાંબા સમયથી ભારતીય ઘરોમાં એક વિશ્વસનીય બ્રાંડ બનેલુ છે.

મહારાષ્ટ્ર - બાળક ન થવાથી પરેશાન કપલે ફાંસી લગાવીને આપ્યો જીવ, એપાર્ટમેંટમાં લટકેલી મળી લાશ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

આગળનો લેખ
Show comments