Webdunia - Bharat's app for daily news and videos

Install App

Mahakumbh Live: આજે મહાકુંભનું અંતિમ સ્નાન, સવારથી જ 41 લાખથી વધુ લોકો કરી ચુક્યા છે પવિત્ર સ્નાન

Webdunia
બુધવાર, 26 ફેબ્રુઆરી 2025 (07:28 IST)
આજે માઘ મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્દશી તિથિ છે, આ દિવસે મહાકુંભનું છેલ્લું મોટું સ્નાન છે, અને આજે મહા શિવરાત્રી પણ છે. આ દિવસ શિવ ભક્તો માટે ખૂબ જ ખાસ છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે ભગવાન શિવ અને માતા પાર્વતીના લગ્ન થયા હતા. આ જ કારણસર આજે પ્રયાગરાજમાં યોજાતા મહાકુંભ મેળામાં દેશના ખૂણે ખૂણેથી લોકો પહોંચી રહ્યા છે. 25મી તારીખ સુધી 64.6 કરોડથી વધુ લોકોએ મહાકુંભમાં સ્નાન કર્યું છે અને આ આંકડો હજુ પણ વધી રહ્યો છે. મહાકુંભ 13 જાન્યુઆરીથી શરૂ થયો 

સવારથી જ 41 લાખથી વધુ લોકો કરી ચુક્યા છે પવિત્ર સ્નાન 

<

VIDEO | Maha Kumbh 2025: Devotees gather in large numbers at Sangam, Prayagraj, to take holy dip on the occasion of Mahashivratri. Visuals of sunrise from Triveni Sangam.#Mahashivratri2025 #MahaKumbh2025 #MahaKumbhWithPTI

(Full video available on PTI Videos -… pic.twitter.com/VSyMHyycEZ

— Press Trust of India (@PTI_News) February 26, 2025 async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"> >
મહાશિવરાત્રીના અવસર પર, પ્રયાગરાજના સંગમ ખાતે પવિત્ર સ્નાન માટે મોટી સંખ્યામાં ભક્તો પહોંચ્યા છે. 25 ફેબ્રુઆરી સુધીમાં 64.6 કરોડ લોકોએ સ્નાન કર્યું છે.  સાથે જ સવારથી 41 લાખથી વધુ લોકોએ સ્નાન કર્યું છે. ત્રિવેણી સંગમનું જુઓ સૂર્યોદય દ્રશ્ય 

 
 
મહાશિવરાત્રીના શુભ અવસર પર કાશી વિશ્વનાથ મંદિરમાં સંતો પર ફૂલોનો વરસાદ કરવામાં આવ્યો.'
 
જુના અખાડા પીઠાધીશ્વરે ભારતીય સંસ્કૃતિ પર વ્યક્ત કર્યા  પોતાના વિચારો 
વારાણસીના હનુમાન ઘાટથી અખાડાઓની શોભાયાત્રા દરમિયાન, જુના અખાડાના વડા આચાર્ય મહામંડલેશ્વર સ્વામી અવધેશાનંદ ગિરીજીએ સનાતન ધર્મ વિશે પોતાના વિચારો વ્યક્ત કર્યા.

Maha Shivratri food Recipes- શિવરાત્રીના ઉપવાસ પર અજમાવો આ વાનગીઓ

જો તમારી વહુ તમારી વાત ન માને તો આ 5 વાતોનું ધ્યાન રાખો, પરસ્પરની ફરિયાદો દૂર થશે.

રાજા અને ત્રણ રાણીની વાર્તા

રાજાના દરબારમાં ન્યાય

ડાયાબિટીસના દર્દીઓએ સવારે કરે આ બીજનું સેવન, બ્લડ શુગર ઝડપથી થશે કંટ્રોલ, જાણો કેવી રીતે ખાશો?

Mahakumbh Live: આજે મહાકુંભનું અંતિમ સ્નાન, મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પહોંચી રહ્યા છે ત્રિવેણી ઘાટ પર

મહાશિવરાત્રીના દિવસે ભગવાન શિવને પીળી સરસવ ચઢાવવી શા માટે શુભ છે? જાણો પંડિતજી પાસેથી કારણ

મહાશિવરાત્રી પર શિવ પુરાણના અચૂક ઉપાય અજમાવો

Vijaya Ekadashi 2025: આજે વિજયા એકાદશી, જરૂર વાંચો ભગવાન વિષ્ણુની આ કથા

વીજળી મહાદેવ જ્યાં દર 12 વર્ષે શિવલિંગ પર વીજળી પડે છે, તૂટીને ફરીથી જોડાય છે?

Show comments