Webdunia - Bharat's app for daily news and videos

Install App

ચાણક્ય નીતિ - આ 5 વાતોને કોઈની સાથે શેયર ન કરો, નહી તો તમે મુશ્કેલીઓમાં મુકાય જશો

Webdunia
શનિવાર, 26 માર્ચ 2022 (00:26 IST)
આચાર્ય ચાણક્યએ જીવન સાથે સંબંધિત અનેક વાતોનો ઉલ્લેખ નીતિ શાસ્ત્રમાં કર્યો છે. આચાર્ય ચાણક્યની નીતિઓ આજે પણ પ્રાસંગિક છે. ચાણક્યએ એક શ્લોક દ્વારા જણાવ્યુ છે કે વ્યક્તિને કંઈ વાતોને શેયર કરવાથી બચવુ જોઈએ. 
 
1. પતિ-પત્ની વચ્ચેના રહસ્યો - ચાણક્ય કહે છે કે પતિ-પત્ની વચ્ચેની વાતો કોઈ ત્રીજા વ્યક્તિને ન જણાવવી જોઈએ. ચાણક્ય કહે છે કે સુખી દામ્પત્ય જીવન માટે કોઈને પણ પોતાની વાત ન જણાવવી જોઈએ. 
 
2. તમારા અપમાનની વાત શેયર ન કરશો - આચાર્ય ચાણક્ય કહે છે કે અપમાનની વાત કોઈ પણ વ્યક્તિ સાથે શેર ન કરવી જોઈએ. કારણ કે આમ કરવાથી તમારી ઈમેજ બગડી શકે છે. તમારા અપમાન વિશે વાત કરવાથી સમાજમાં પ્રતિષ્ઠા ઘટી શકે છે.
 
3. પૈસાની ખોટ વિશે વાત  - ચાણક્ય કહે છે કે જો કોઈ કારણસર તમને પૈસાનુ નુકશાન થયુ હોય તો તમારે આ વાત કોઈની સાથે શેર ન કરવી જોઈએ. આવી સ્થિતિમાં, તમારે લોન લેવી પડી શકે છે, જેના કારણે લોકો તમારાથી દૂર રહેવાનુ શરૂ કરી શકે છે.
 
4  પોતાના દુ:ખ ન બતાવો - તમારી સમસ્યાઓ દરેક સાથે શેર કરવાનું ટાળો. ચાણક્ય કહે છે કે સામાન્ય રીતે લોકો મદદ કરવાને બદલે તમારી પીઠ પાછળ તમારી મજાક ઉડાવે છે. એટલા માટે દરેક વ્યક્તિએ પોતાની સમસ્યાઓ બતાવવાનું ટાળવું જોઈએ.
 
5. ધન સંપત્તિ વિશે - ચાણક્ય કહે છે કે વ્યક્તિએ પોતાની સંપત્તિ વિશે દરેકને કહેવાનું ટાળવું જોઈએ. કારણ કે આમ કરવાથી લોકો તમારી ઈર્ષ્યા કરી શકે છે.

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

ભારે વરસાદને કારણે ત્રણ માળની ઈમારત ધરાશાયી થતાં દાદી અને બે પૌત્રીનાં મોત, કાટમાળ નીચે દટાયેલા પાંચને બચાવી લેવાયા

આજે સુરત શહેર અને જિલ્લાની તમામ શાળાઓમાં રજા જાહેર

Rickshaw and taxi drivers strike- અમદાવાદ આજથી રિક્ષા અને ટેક્સી ચાલકોની હડતાળ

દ્વારકા જિલ્લામાં વરસાદે 30 વર્ષનો રેકોર્ડ તોડ્યો, માત્ર 5 દિવસમાં 50 ઈંચ ખાબક્યો

દેવભૂમિ દ્વારકાના અતિવૃષ્ટીથી અસરગ્રસ્ત વિસ્તારોનું મુખ્યમંત્રીએ હવાઈ નિરીક્ષણ કર્યું

વધુ જુઓ..

નવીનતમ

16 સપ્ટેમ્બરનું રાશિફળ - આજે આ રાશિના જાતકો પર રહેશે શનિદેવની કૃપા

સાપ્તાહિક રાશિફળ: આ અઠવાડિયે આ 5 રાશિઓને મળશે યોગ્ય જીવનસાથી, જાણો તમારી સ્થિતિ

15 સપ્ટેમ્બરનું રાશિફળ - આજે આ રાશિઓ પર રહેશે સૂર્યદેવની કૃપા

Chandra Grahan 2024: પિતૃ પક્ષમાં લાગી રહ્યુ છે ચંદ્ર ગ્રહણ, જાણો બધી 12 રાશિઓમાં કઈ રાશિને મળશે લાભ અને કોને થશે નુકશાન ?

14 સપ્ટેમ્બરનું રાશિફળ - આજે અગિયારસનાં દિવસે આ લોકોની ચમકી જશે કિસ્મત

આગળનો લેખ
Show comments