suvichar

જનમ દિવસ અને જ્યોતિષ - આજે જેમનો જન્મદિવસ છે (30.06.2018)

Webdunia
શનિવાર, 30 જૂન 2018 (00:06 IST)
જન્મદિવસની શુભકામનાઓ સાથે તમારુ સ્વાગત છે. વેબદુનિયાની વિશેષ પ્રસ્તુતિમાં. આ કોલમ નિયમિત રૂપે એ પાઠકોનના વ્યક્તિત્વ અને ભવિષ્ય વિશે માહિતે આપશે. જેમનો એ દિવસે જન્મદિવસ હશે. રજુ છે તારીક 30 ના રોજ જન્મેલા વ્યક્તિઓ વિશે માહિતી. 
 
 
અંક મુજબ તમારો મૂલાંક ત્રણ આવે છે. આ ગુરૂનો પ્રતિનિધિ અંક છે. આવી વ્યક્તિ નિષ્કપટ, દયાળુ અને ઉચ્ચ તાર્કિક ક્ષમતાવાળી હોય છે. 
 
અનુશાસન પ્રિય હોવાને કારણે ક્યારેક તમે તાનશાહ પણ બની જાવ છો. તમે દાર્શનિક સ્વભાવના હોવા છતા એક વિશેષ પ્રકારની સ્ફૂર્તિ રાખો છો. તમારી શિક્ષા ક્ષેત્રમાં પકડ મજબૂત હશે. તમે એક સમાજીક પ્રાણી છો. તમે સદા પરિપૂર્ણતા કે કહો કે પરફેક્શનની શોધમાં રહો છો. એ જ કારણ છે કે મોટાભાગે અવ્યવસ્થાઓને કારણે તણાવમાં રહો છો. 
 
શુભ તારીખ - 3,12,21,30 
શુભ અંક - 1, 3, 6, 7, 9 
શુભ વર્ષ - 2019, 2028, 2030, 2034, 2043, 2049, 2052 
ઈષ્ટદેવ - દેવી સરસ્વતી, દેવગુરૂ બૃહસ્પતિ, ભગવાન વિષ્ણુ
શુભ રંગ - પીળો, સોનેરી અને ગુલાબી 
 
કેવુ રહેશે આ વર્ષ 
 
આ વર્ષ તમારે માટે અત્યંત સુખદ છે. કોઈ વિશેષ પરીક્ષામાં સફળતા મળી શકે છે. નોકરિયાત માટે પ્રતિભાના બળ પર ઉત્તમ સફળતાનું છે. નવીન વેપારની યોજના પણ બની શકે છે. દાંપત્ય જીવનમાં સુખદ સ્થિતિ રહેશે. ઘર કે પરિવારમાં શુભ કાર્ય થશે. મિત્ર વર્ગનો સહયોગ સુખદ રહેશે. શત્રુ વર્ગ પ્રભાવહિન રહેશે. મહત્વપૂર્ણ કાર્યથી યાત્રાના યોગ પણ છે.   
 
મૂલાંક 3ના પ્રભાવ વાળી વિશેષ વ્યક્તિ 
 
- જનરલ માનેક શૉ 
-ઔરગઝેબ 
-અબ્રાહમ લિંકન 
- સ્વામી વિવેકાનંદ 
- ડો. રાજેન્દ્ર પ્રસાદ 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા

મંગળવારે કરો આ 5 ઉપાય, ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો સુખ સમૃદ્ધિ

Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ભાઈજાન, આવો જાણીએ આ બીમારી વિશે

ગુજરાતી જોક્સ - શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે

ગુજરાતી જોક્સ - તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ

વધુ જુઓ..

નવીનતમ

Rain Alert: આજે વરસાદ સાથે કરા પણ પડશે, દિલ્હી-NCR સહીત 9 રાજ્યોમાં વાવાઝોડાનું સંકટ, ગુજરાતમાં આ તારીખે ભારે પવન સાથે વરસાદની આગાહી

CSK vs PBKS:વધુ એક હારથી દુઃખી ઋતુરાજ ગાયકવાડ, સ્પષ્ટ બતાવી દીધું કોણ છે હાર માટે જવાબદાર

મહારાષ્ટ્રના નાસિકમાં દર્દનાક દુર્ઘટનાં, કાર કુવામાં પડવાથી એક જ પરિવારનાં 9 લોકોના મોત

કોણ છે જગદીશ બાંગરવા ? 10 મુ ફેલ થયા બાદ બન્યા IPS, મેવાણીના આરોપોએ વધારી મુશ્કેલી, સમગ્ર ગુજરાતમાં ચર્ચા

રાજ્યસભાના ઉપનેતા પદ પરથી હટાવતા બોલ્યા રાઘવ ચડ્ઢા - આમ આદમી પાર્ટીએ મારો અવાજ દબાવવાની કોશિશ કરી રહી છે

આગળનો લેખ
Show comments