rashifal-2026

WhatsApp Update: આવ્યુ એક વધુ નવુ ફીચર, જાણો કેવી રીતે કરશો ઉપયોગ

Webdunia
શુક્રવાર, 31 મે 2019 (12:20 IST)
સોશિયલ નેટવર્કિંગ પ્લેટફોર્મ વ્હાટ્સએપ હંમેશા કોઈને કોઈ નવુ ફીચર જોડતુ રહે છે. જેથી યૂઝર્સને વધુ સુવિદ્યા મળતી રહે.  સુરક્ષાના દ્રષ્ટિકોણથી પણ WhatsApp પોતાના ફીચરમાં ફેરફાર કરતુ રહે છે.  આ રીતે WhatsAppએ પોતાના ઉપભોક્તાઓને એક નવુ ફીચર આપ્યુ છે.  આ નવા ફીચરનુ નામ Continuous Audio Message Playback છે. આ માટે વૉઈસ મેસેજ પણ મોકલવામાં આવશે.  આ વોઈસ મેસેજ જેને તમને મોકલ્યુ છે. તેને તમારે ડાઉનલોડ નહી કરવુ પડે પણ સ્ક્રીન પર ટેક્સ્ટ ફોર્મેટમાં સામે લખેલુ દેખાશે.  જેવુ જ કોઈ મેસેજ આવશે તો એક પછી એક પ્લે થતુ જશે.  હવે WhatsApp એંડ્રોયડ યૂઝર્સ પણ આ સુવિદ્યાનો લાભ ઉઠાવી શકે છે. આ ફીચર WhatsApp એડ્રોયડ એપમાં વર્ઝન 2.19.150  પર મળી રહેશે. 
 
Continuous Audio Message Playback ફીચર  WhatsApp એડ્રોયડના લેટેસ્ટ વર્ઝનમાં મળી રહેશે.  યૂઝર્સ ગૂગલ પ્લે સ્ટોર પર જઈને પોતાના વ્હાટ્સપેઅને અપડેટ કરીને આ ફીચરનો ફાયદો ઉઠાવી શકે છે.  WhatsApp એંડ્રોયડના લેટેસ્ટ સ્ટેબલ વર્ઝનમાં પણ મળી રહેશે.  યૂઝર્સ ગૂગલ પ્લે સ્ટોર પર જઈને પોતાના વ્હાટ્સએપને અપડેટ કરીને આ ફીચરનો વધુ ફાયદો  ઉઠાવી શકે છે.   
 
WhatsAppને અપડેટ કરો.  જો તમારા ગૂગલ પ્લે સ્ટોરમાં વ્હાટ્સએપને અપડેટ કરવાનુ ઓપશન નથી આવી રહ્યુ તો તમે વ્હાટ્સએપની એપીકે ફાઈલને ડાઉઅંલોડ કરીને તમારા ફોનમાં ઈસ્ટોલ કરી શકો છો. વ્હાટ્સએપ એપમાં આ નવા ફીચરનો ઉપયોગ કરવા માટે તમારે  WhatsApp (v2.19.150)ની જરૂર રહેશે જે APK Mirror દ્વારા ડાઉનલોડ કરવી પડશે. 
 
આ ઉપરાંત પણ વ્હાટ્સએપ પર કેટલા નવા ફીચર્સ આપવામાં આવી રહ્યા છે. જેમાથી કે ફીચરને કારણે હવે યૂઝર્સ વ્હાટ્સએપ સ્ટેટ્સને ફેસબુક પર સ્ટોરીના રૂપમા પણ શેયર કરી શકશે.  આ ઉપરાંત વ્હાટ્સપેઅ પોતાના યૂઝર્સને પ્રોફાઈલ સેક્શનમાં ડેડિકેટેડ ક્યુઆર કોડ બટન પણ આપવા જઈ રહ્યુ છે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

દૂધ, દહી કે છાશ, ઈમ્યુનિટી વધારવા માટે શું છે બેસ્ટ ?

12મા બોર્ડ પરીક્ષા- ટૉપર્સના ટૉપ ટિપ્સ

વેલેંટાઈન ડે પર પાર્ટનર આપો સરપ્રાઈઝ રોઝ પન્ના કોટા

હોઠ કેમ કડક થઈ જાય છે? ફક્ત 5 મિનિટમાં તેમને મુલાયમ બનાવવાની સરળ ટિપ્સ જાણો

Dayanand Saraswati Jayanti 2026: દયાનંદ સરસ્વતી જયંતી ? જાણો ધાર્મિક મહત્વ

વધુ જુઓ..

નવીનતમ

ગુજરાતી જોક્સ - ડાળી સાથે તોડી નાખ્યું.

Nageshwar jyotirling Mandir - નાગેશ્વર જ્યોતિર્લિંગ મંદિર

ઉદિત નારાયણ પર લાગ્યો બળજબરીથી ગર્ભાશય કાઢવાનો આરોપ, પહેલી પત્નીએ કર્યો ખુલાસો, ફરિયાદ નોંધાઈ

ગોવિંદાએ કરણ જોહરને આપી ચેતાવણી, ગોવિંદા નામ મેરા, પર ભડક્યા અભિનેતા, બોલ્યા - રજનીકાંતની જેમ બધાની વચ્ચે પ્રસાદ આપીશ

રણવીર સિંહના ઘરની વધી સિક્યોરિટી, બંદૂકધારીઓને જોઈને ગભરાયા સોસાયટી મેમ્બર, પોલીસ સુધી પહોચી વાત

આગળનો લેખ
Show comments