Webdunia - Bharat's app for daily news and videos

Install App

31 મે - PAN CARD અરજી માટે આજે છે અંતિમ દિવસ નહી તો ભરવો પડશે દંડ

Webdunia
શુક્રવાર, 31 મે 2019 (12:04 IST)
ગયા નાણાકીય વર્ષમાં જે લોકોએ 2.5 લાખથી વધુ રૂપિયાની લેવડદેવડ કરી છે તેમને 31 મે પહેલા પૈન કાર્ડની  અરજી કરવી પડશેે  તેમા બિન વ્યક્ત્તિગત  શ્રેણીનો પણ સમાવેશ છે   આવુ ન કરતા આવકવેરા વિભાગની તરફથી દડની જોગવાઈ છે અને તમને 10,000 રૂપિઆ સુધીનો દંડ ભરવો પડી શકે છે.  ઉલ્લેખનીય છે કે આવકાવેરા વિભાગે આ માટે પહેલાથી જ સમય સીમા રજુ કરી હતી.
 
નવા PAN CARD બનાવનારાઓ માટે આવકવેરા વિભાગના નિયમોમાં ફેરફાર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. વિભાગ મુજબ હવે પૈન કાર્ડ એપ્લાય કરવા માટે માતા-પિતાના જુદા થવાની સ્થિતિમાં પિતાનુ નામ આપવા જરૂરી નથી.  આવકવેરા વિભાગના એક અધિસૂચના દ્વારા આવકવેરા નિયમોમાં ફેરફારની વાત કરી છે. 
 
કોણ કરશે અરજી 
 
એવી કંપની, ટ્રસ્ટ એલએલપી, હિંદ અવિભાજીત પરિવાર વગેરે જે ગયા નાણાકીય વર્ષમાં ભારતમાં પૈન કાર્ડ વગર જ વેપાર કરી રહ્યા છે અને જેમનુ વાર્ષિક ટર્નઓવર 2.5 લાખ રૂપિયાથી વધુનુ છે તેમને 31 મે પહેલા PAN CARD માટે અરજી કરવી પડશે. આવુ નહી કરવામાં આવે તો કેન્દ્રીય પ્રત્યક્ષ કર બોર્ડ (સીબીડીટી)10 હજાર રૂપિયાનો સુધીનો દંડ લગાવશે. 
 
ઉલ્લેખનીય છે કે કેન્દ્રીય પ્રત્યક્ષ કર બોર્ડ (સીબીડીટી)એ 5 ડિસેમ્બર 2018ના રોજ આ વિશે નોટિફિકેશન રજુ કરી હતી. નોટિફિકેશનમાં 31 મે અંતિમ દિવસ નક્કી થયો હતો.  નોટિફિકેશને જણાવ્યુ કે આ કંપનીઓ, ટ્રસ્ટ વગેરેના નિદેશક, પાર્ટનર, ટ્રસ્ટી, સંસ્થાપક, કર્ત અને સીઈઓ પાસે જો પૈન કાર્ડ નથી તો તેમને પણ આ માટે અરજી કરવી પડશે.  

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

શેરબજારમાં તેજી, સેંસેક્સ 84000 અને નિફ્ટી 25700 ને પાર, આ શેરના ભાવ એકદમ ઉછળ્યા

શોપિંગ મોલના એન્ટ્રી ગેટ પર ભારતીય નાગરિકે કર્યું શૌચ, સિંગાપોરની કોર્ટે આપી આકરી સજા

તિરુપતિના લાડુમાં ચરબી, CM નાયડુના આરોપો સામે YSRCP પહોંચી હાઈકોર્ટ, જાણો બેંચે શું આપ્યો જવાબ?

'બેપનાહ પ્યાર હૈ આજા...' ગીત પર રીલ બનાવી રહી હતી, પછી જે થયું તેણે બધાને ચોંકાવી દીધા. વિડિઓ જુઓ

આગળનો લેખ
Show comments