rashifal-2026

આજે જ બદલી લો ફોનમાંથી એક Setting અનલૉક થતા પર કોઈ નહી કરી શકશે ગેલેરી-વાટસએપમાં છેડછાડ

Webdunia
બુધવાર, 16 જૂન 2021 (14:48 IST)
ફોન અમારા જીવનનો આવુ જરૂરી ભાગ છે જેમાં અમારી ઘણી જરૂરી અને પર્સનલ વસ્તુઓ હોય છે. અમારો ફોન અમારા સિવાય ક્યારે-કયારે પરિવાર કે મિત્રો પાસે પણ રહે છે. તેથી હમેશા આ વાતનો ડર રહે છે કે કામ પૂરા થયા પછી પરિવારની નજર અમારા ફોનમાં કોઈ પર્સનલ વસ્તુ પર ના પડે. તે સિવાય અમે બધાની સાથે ઘણી વાર આવુ હોય છે જ્યારે અમે કોઈને આપણુ ફોન કૉલ કરવા માટે આપતા અમારા મિત્ર કે પરિવારવાળા ગેલેરીમાં તાક-ઝાંક કરવા લાગે છે,  પણ એંડ્રાયફ ફોનનો એક ફીચર યૂજરને સરળતાથી બચાવી શકાય છે. 
આજે અમે તમને એક એવા ફીચર વિશે જણાવી રહ્યા છે જેનાથી તમે તમારા ફોન અનલૉક હોવા છતાં તેમાં કોઈ છેડછાડ નથી કરી શકે છે. 
- તેના માટે સૌથી પહેલા તમારા ફોનની  Settingમાં જવું. 
- સેટીંગમાં તમને ઘણ ઑપ્શન જોવાશે તેમાં   Security & Lock Screen ના ઑપ્શનને સેલેકટ કરવું. 
- તેમાં નીચીની તરફ Screen Pinning’ હાજર હશે તેને ઓપન કરી લો. 
- હવે આ ફીચરને એક્ટિવેટ કરવા માટે On ને સેલેક્ટ કરી લો. 
- ત્યારબાદ તેમાં  ‘Ask for unlock pattern before unpinning’નો ઑપ્શન આવશે. તેને સેલેક્ટ કરી લો. યાદ રાખવુ કે unpinning થી પહેલા યૂજરથી પેટર્ન અને પાસવર્ડ પૂછશે. 
- હવે આ એપ ખોલો જેને તમે Pin કરવુ છે અને બેક કરીને Recent માં જાઓ તેમાં યૂજરને ‘Pin’નો સાઈન જોવાશે. તેના પર ટેપ કરી દો. 
શું છે આ ફીચર 
Screen Pinning ફીચર ઘણા સ્માર્ટફોનમાં ‘Pin the Screen’ નામથી પણ આવે છે. જેનાથી ફોનની કોઈ એક સ્ક્રીનને પિન કરી શકાય છે. ઉદાહરણના રીતે જો યૂજર કોઈને ગેલેરીને પિન કરીને તમારા મિત્રને આપો છો તો તે ગેલેરીના સિવાય કઈ બીજુ નહી ખોલી શકશે. આ ફીચર એંડ્રાયડ 5.0 વર્જન પછી મોટા ભાગે સ્માર્ટફોંસમાં આપી રહ્યા છે. 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Breakfast Ideas Tips- નાસ્તામાં સ્વાદિષ્ટ અને હેલ્દી ઓટ્સ-સોજી ઇડલી બનાવો.

શિવાજી ના ઘોડા નું નામ

સાંધાના દુખાવાથી મળશે કાયમી છુટકારો: યૂરિક એસિડ ઘટાડવા માટે અપનાવો આ સરળ આયુર્વેદિક અને ઘરેલુ નુસખાઓ

છત્રપતિ શિવાજી મહારાજના સુવિચાર - Shivaji Jayanti Wishes in Gujarati

Baby Names in Sanskrit- છોકરીઓ માટે શાહી સંસ્કૃત નામો

વધુ જુઓ..

નવીનતમ

આજે પણ યુવકોને લગ્ન માટે વર્જિન યુવતી જોઈએ - નીના ગુપ્તા

ગુજરાતી જોક્સ - બળદને ગાય

Sidharth Malhotra Father Death: સિદ્ધાર્થ મલ્હોત્રાના પિતાનું નિધન, ઉંઘમાં જ છોડી ગયા દુનિયા, આઘાતમાં છે એક્ટર

સલમાન ખાનના પિતા સલીમ ખાનની તબિયત ખરાબ, લીલાવતી હોસ્પિટલમાં કર્યા દાખલ

રાજપાલ યાદવ પછી અમીષા પટેલ જશે જેલ ? જમાનતી વોરંટ પર અભિનેત્રી બોલી - સેટલમેંટ થઈ ગયુ

આગળનો લેખ
Show comments