Webdunia - Bharat's app for daily news and videos

Install App

JIOના સ્પેશ્યલ ઓફર સાથે iphone8 અને iphone8 Plus લોન્ચ

Webdunia
શુક્રવાર, 29 સપ્ટેમ્બર 2017 (14:56 IST)
akash ambani
રિલાયંસ જિયોના ચીફ ઓફ સ્ટ્રેટેજી આકાશ અંબાની એ મુંબઈમાં થયેલ એક ઈવેંટમાં શુક્રવારે જિયો સ્પેસિફિક ઓફર સાથે  iphone 8 અને  iphone 8 Plus લોંચ કર્યો. એપ્પલના સીઈઓ ટીમ કુક વીડિયો દ્વારા આ ઈવેંટ સાથે જોડાયા. રિલાયંસ ઈંડસ્ટ્રીજ લિમિટેડ (RIL)ના ચેયરમેન મુકેશ અંબાની પણ વીડિયો દ્વારા આ ઈવેંટમાં જોડાયા. 
 
બધા જિયો સ્ટોર્સમાં મળશે  iphone8, iphone8 Plus
 
આ અવસર પર મુકેશ અંબાનીએ કહ્યુ, ભારતમાં 4G કવરેજ 2G કવરેજથી અનેક ગણુ સારુ રહેશે. તેમણે કહ્યુ કે એપ્પલ સાથે અમારી પાર્ટનરશિપ બેસ્ટ વેલ્યૂ અને એક્સપીરિયસ ઓફર કરશે. આ લોન્ચિંગ પછી નવા iphone8 અને iphone8 plus પર 10,000 રૂપિયાનો કેસબેક મળશે. 
 
જિયોની કેશબેક સ્કીમ - જિયોની કેશબેક સ્કીમ હેઠળ એ બાયર્સને 70 ટકા કેશબેક ઓફર કરવામાં આવી રહી છે જે રિલાયંસ  ડિઝિટલ jio.com કે જિયો સ્ટોર દ્વારા iphone 8 કે iphone8 Plus ખરીદશે.. આ સ્કીમ હેઠળ યૂઝર જો જિયોની સિમ સાથે iphone 8 કે iphone8 Plus યૂઝ કરે છે તો એક વર્ષ પછી  પરત કરતા તેમને ડિવાઈસના પરચેજ પ્રાઈસના 70 ટકા પૈસા પરત મળશે. 
 
799 રૂપિયાનો ટૈરિફ પ્લાન 
 
રિલાયંસ જિયોએ iphone અને या iphone8 Plus માટે એક શાનદાર ટૈરિફ પ્લાન પણ લોંચ કર્યો છે. 799 રૂપિયાવાળા આ ટૈરિફ પ્લાન હેઠળ કસ્ટમર્સને ફ્રી વોયસ અને એસએમએસ સર્વિસ ઉપરાંત દર મહિને 90 જીબીનો ડેટા મળશે. આ પ્લાન પ્રી-પેડ યૂઝર્સ માટે પણ ઉપલબ્ધ છે. પણ તેની વેલિડિટી 28 દિવસની રહેશે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

પરણિત યુવકે 7 રાજ્યોમાં 15 મહિલાઓ સાથે લગ્ન કર્યા, ખાનગી ફોટા બતાવીને બ્લેકમેલ કરતો હતો

કર્ણાટકમાં ઈદ મિલાદ ઉન નબી પર હિંસા ફાટી નીકળી, VHP અને બજરંગ દળના લોકો રસ્તા પર ઉતરી આવ્યા.

જ્યારે લોકો કહેશે કે તેઓ ઈમાનદાર છે ત્યારે જ બનીશ હુ મુખ્યમંત્રી - અરવિંદ કેજરીવાલ

યુપીમાં કલમ 163 લાગુ! 15 સપ્ટેમ્બરથી 13 નવેમ્બર સુધી આ વસ્તુઓ પર પ્રતિબંધ રહેશે

દિલ્હીમાં ડેન્ગ્યુનો કહેર, 2 લોકોના મોત, 260 મેલેરિયા અને 32 ચિકનગુનિયાના કેસ નોંધાયા

આગળનો લેખ
Show comments