Dharma Sangrah

(See Video) લીંબૂ કાપીને બેડરૂમમાં મૂકો અને બીજા દિવસે કમાલ જુઓ

Webdunia
મંગળવાર, 18 જુલાઈ 2017 (11:47 IST)
જો તમે સવારે એનર્જિટિક અનુભવ કરવા ઈચ્છો છો તો બસ ત્રણ લીંબૂ કાપીને તમારા બેડ પાસે મૂકી દો. દરરોજ આ નિયમ અજમાવો  અને પછી જુઓ  . લીંબૂની  સુગંધ  ખૂબજ રિફ્રેશિંગ હોય છે અને આ પાવરફુલ ક્લીનિંગ એજેંટની રીતે કામ પણ કરે છે. અમે તમને 
- બેડરૂમમાં લીંબૂ મૂકવાથી ખૂબ રિફ્રેશિંગ સ્મેલ આવે છે. એનાથી તમને બેડરૂમમાં રૂમ ફ્રેશનર જેવા ટૉક્સિક સ્પ્રે યૂજ નહી કરવું પડતું. 
 
- બેડરૂમમાં લીંબૂની સુગંધથી અસ્થમા અને શરદી-ખાંદીથી પરેશાન લોકોને બ્રીથીંગમાં સરળતા હોય છે અને બીજા દિવસે રિફ્રેશિંગ ફીલ હોય છે. 
 
- વાળને હેયર કલરથી બોર થઈ ગયા હોય તો તેને છુડાવવા માટે લીંબૂનો રસ લગાડો.તેમાં સાઈટ્રિક એસિડથી કલર ફેડ થઈ જશે. 
 

- સફરજન કાપ્યા પછી બ્રાઉન થવા લાગે છે. તેમની સ્લાઈસમાં લીંબૂનો રસ લગાવી નાખો તો એવું નહી થાય. 
 
-   હાથથી બીટનો રંગ નહી જઈ રહ્યું હોય તો લીંબૂનો ટુકડા ઘસી લો પછી હાથ ધોઈ લો. એનાથી રંગ સરળતાથી નિકળી જશે. 
- એક બાઉલમાં પાણીમાં લીંબૂની સ્લાઈસ નાખી માઈક્રોવેવમાં મૂકો અને તેને ઑન કરી દો. તેમની વાષ્પ અંદર જમી જાય તો 
 
કપડાથી ક્લીન કરી નાખવું દુર્ગંધ દૂર થશે. 

- કપડા પર કાટના નિશાન લાગી ગયા હોય તો તેના પર લીંબૂનો રસ અને બેકિંગ સોડા મિક્સ કરી સ્ક્રબ કરો. અને પછી સિંપલ વૉશ કરી લો. એનાથી ડાઘ નિકળી જશે. 
- બાથરૂમ મિરર અને કાર વિંડો સાફ કરવા લીંબૂનો રસ યૂજ કરો. એનાથી પાણીના નિશાન અને બધા રીતની ગંદગી ક્લીન થઈ જશે. 
 
- સફેદ કપડા પીળા પડી ગયા હોય તો તેને થોડીવાર માટે લીંબૂના પાણીમાં ડુબાડી રાખો. ત્યારબાદ સિંપલ વૉશ કરો તો ખોવાયેલી ચમક પરત આવશે. 
 

 
- પ્લાસ્ટિક બોટ્લ કે લંચ બૉક્સમાં લાગેલું ઑયલ અને તેની દુર્ગંધ છોડાવવા માટે રાતભર લીંબૂના પાણીમાં ડુબાડી રાખો અને સવારે બેકિંગ સોડાથી ક્લીન કરી લો. 
- ચૉપિંગ બોર્ડમાં લાગેલા ફળ અને શાકના ડાઘ હટાવા માટે લીંબૂના ટુકડા તેના પર ઘસવું. ડાઘની સાથે જ તેની સ્મેલ પણ દૂર થશે. 
 
- સિંક સાફ કરવા માટે લીંબોનો રસમાં મીઠું મિક્સ કરી સૉલ્યુશન બનાવો અને તેનાથીએ વૉશ બેસિન કે સિંકની સફાઈ કરો. 
 
- લીંબૂનો ટુકડો કોણી અને ઘૂંટણ પર ઘસવું . તેમાં રહેલ બ્લીચિંગ એજંટથી તેમનો કાલાપન દૂર થઈ જશે. 
 
વધુ જુઓ..

જરૂર વાંચો

વલસાડમાં મોટી દુર્ઘટના : કાર અને ટ્રક વચ્ચે જોરદાર ટક્કર, 7 લોકોના મોત

સરકારી યુનિવર્સિટીઓમાં ભરતીના નિયમોમાં મોટો ફેરફાર: હવે ફિક્સ પગારનો અનુભવ પણ માન્ય ગણાશે

ધરતીપુત્રથી સફળ બિઝનેસમેન - આધુનિક યુગમાં સફળ ખેડૂત બનવા માટે તમારે આ 10 ટિપ્સ જરૂર જાણવી જોઈએ

AI સમિટમાં યુવા કોંગ્રેસનો ટોપલેસ વિરોધ, ભાજપે તેને રાષ્ટ્રીય શરમ ગણાવી

વરરાજાના પક્ષને કૂતરાને લાકડીથી માર્યો તો, કન્યાએ લગ્ન કરવાની ના પાડી

વધુ જુઓ..

ધર્મ

Vinayak Chaturthi Katha: 21 ફેબ્રુઆરીએ રાખવામાં આવશે વિનાયકી ચતુર્થીનું વ્રત, પૂજા કરતી વખતે જરૂર વાંચો આ વ્રત કથા

Hindu Wedding - શુ હોય છે સપ્તપદી, જાણો 7 વચનોનું મહત્વ, શુ છે મતલબ

ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહિ.

Astrology Tips: તમારો વ્યવ્હાર જ તમારું ભવિષ્ય બદલી શકે છે, દરેક કામનું મળશે શુભ પરિણામ, જાણો રિસાયેલા ગ્રહોને પ્રસન્ન કરવાનો સહેલો મંત્ર

શ્રી વૈભવ લક્ષ્મી ચાલીસા

આગળનો લેખ
Show comments