Webdunia - Bharat's app for daily news and videos

Install App

વૉશિંગ મશીન બરફના ટુકડા નાખી કપડા ધોતી હતી મહિલા, કારણ ચોકાવશે

Webdunia
શુક્રવાર, 22 ફેબ્રુઆરી 2019 (12:55 IST)
તાજેતરમાં એક મહિલા તેમના પાડોશીથી સંકળાયેલો એક બનાવ સોશિયલ મીડિયા પર શેયર કર્યું. સ્ટેલા નામની મહિલાએ શોશિયલ મીડિયા પર શેયર કરી જાણકારીમાં જણાવ્યું કે તેને એક દિવસ તેમના પાડોશીને વૉશ એરિયામાં વોશિંગ મશીનમાં કપડા સુકાવતા જોયું. જ્યારે તે ડ્રાયરમાં કપડા સુકાવી રહી હતી તો તેને કપડાની સાથે બરફના ટુકડા પણ નાખ્યા. તે મહિલાને પાડોશી મહિલાની આ વાત કઈક સમજ નથી આવી તો તેને થોડા દિવસ પછી તેમના પાડોશીથી તેના પાછળના કારણ પૂછ્યા, તો તે પાડોશી મહિલાની વાત સાંભળી હેરાનઆખરે થઈ ગઈ. 
આખરે શું હતું કારણ 
મહિલા ઘણ બધા કપડા ધોઈને તેને સુકાવીને આયરન કરી વાર્ડરોબમાં રાખે છે. આ કામને પૂરા કરવામાં આખો દિવસ નિકળી જાય છે. પણ જો ડ્રાયરમાં બરફના ટુકડા નાખવાથી આયરન કરવાની પ્રોબ્લેમ સૉલ્વ થઈ જાય છે. 
 
સમય અને આયરનની બચત 
ક્યારે કપડાને ધોયા  પછી ડ્રાયરમાં સુકાવીએ છે તો તેમાં કરચલી નહી રહે અને કપડાને આયરન પણ નહી કરવું પડે. 
 
કેવી રીતે કામ કરે છે બરફ 
 
સ્ટેલાએ પાડોશીને બરફની વાત જણાવી મહિલાએ જણાવ્યું કે ડ્રાયરમાં કપડા સુકાવતા તેમાં બરફ નાખવી જોઈએ. જયારે ડ્રાયર માંથી ગરમ હવા નીકળે છે ત્યારે બરફ જલ્દી ઓગળવા લાગે છે. પણ બરફ ઓગળવાની સાથે સાથે તે વરાળ પણ ઉત્પન્ન કરે છે. આ વરાળ ને લીધે કપડામાં થયેલી કરચલીઓ દૂર થઇ જાય છે અને કપડા સુકાઈ ગયા પછી આયરનની  જરૂર નથી પડતી.
 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

ધર્મ

પાવાગઢ -મહાકાળીનું મંદિર

Sankashti Chaturthi Upay: સંકષ્ટી ચતુર્થીના દિવસે ભગવાન ગણેશના આ મંત્રોનો કરો જાપ, દરેક અવરોધ થશે દૂર અને ધનથી ભરાય જશે તમારી તિજોરી

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

Hanuman Chalisa Lyrics in Gujarati: હનુમાન ચાલીસાનો કરો પાઠ, બજરંગબલીના તમને મળશે વિશેષ આશીર્વાદ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

આગળનો લેખ
Show comments