Webdunia - Bharat's app for daily news and videos

Install App

Health શા માટે લોકો સૂતા પહેલા ઓશીંકા નીચે લસણ રાખે છે.

Webdunia
બુધવાર, 4 માર્ચ 2020 (16:18 IST)
સૂતા પહેલા એને ઓશીંકા નીચે લસણ રાખે છે.
જાણો રાત્રે ઓશીંકા નીચે લસણ રાખવાથી શું થાય છે ? 
 
લસણના પ્રયોગ દરેક ઘરમાં કરાય છે. લસણમાં ઘણા એવા પોષક તત્વ હોય છે જેનાથી અમારું સ્વાસ્થયને બહુ વધારે લાભ મળે છે. લસણનો સેવન દરરોજ કરવા જોઈએ આ અમે ઘણા રોગોથી બચાવે છે. આ અમારી ધમનિઓને સાફ કરે છે પણ શું તમને ક્યારે સાંભળ્યું છે કે ઘણા લોકો લસણને સૂતા પહેલા ઓશીંકા નીચે રાખે છે 
. જી હા , ઘણા લોકો સૂતા પહેલા એને ઓશીંકા નીચે લસણ રાખે છે. 
લોકો એવું એના માટે કરે છે કારણકે ઓશીંકા નીચે લસણ રાખવાથી ઉંઘ સારી આવે છે. આ સિવાય લોકો એને સૌભાગ્ય માટે એમની ખિસ્સામાં રાખે છે. લસણને ઓશીંકા નીચે રાખવાથી નકારાત્મક ઉર્જા ખત્મ હોય છે . લસણના બીજા પણ ઘણા ફાયદા છે. લસણને અમે એલ્લીસિન મળે છે. જે લસણમાં સૌથી શકતિશાળી 
 
યૌગિક ગણાય છે. એને મસલીને સેવન કરવાથી એમની શક્તિ વધી જાય છે. પણ  જ્યારે તમે એને શેકીને કે પકાવીને ખાશો તો એમના ગુણ નષ્ટ થઈ જાય છે. લસણને ખાવાથી પહેલા એને 15 મિનિટ મસલીને મૂકી દો અને પછી ખાવો.  
 
 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

Education Prediction 2025- વર્ષ 2025માં વિદ્યાર્થીઓનું શિક્ષણ કેવું રહેશે, જાણો 12 રાશિઓની વાર્ષિક કુંડળી

વધુ જુઓ..

ધર્મ

Friday Remedies - શુક્રવારે રાત્રે ચૂપચાપ કરો આ અચૂક ઉપાય, દેવી લક્ષ્મીના આશીર્વાદથી પૈસાની કમી નહીં રહે

Sankashti Chaturthi: જીવનમાં સુખ, સમૃદ્ધિ અને સુખાકારી માટે સંકષ્ટી ચતુર્થીના દિવસે આ સ્તોત્રનો કરો પાઠ

Red Cloth On Sunday - રવિવારે લાલ કપડાં પહેરવાથી શું થાય છે

દેવી લક્ષ્મીના આ તહેવારો પર ન બનાવશો રોટલી, દેવી થશે ક્રોધિત અને ઘરમાં છવાઈ જશે ગરીબી

Bada Mangal 2025: જેઠ મહિનામાં આવનારા મંગળવારને કેમ કહેવામાં આવે છે બુઢવા મંગલ ? જાણો તેની સાથે જોડાયેલ પૌરાણિક કથા

આગળનો લેખ
Show comments