Webdunia - Bharat's app for daily news and videos

Install App

Health શા માટે લોકો સૂતા પહેલા ઓશીંકા નીચે લસણ રાખે છે.

Webdunia
બુધવાર, 4 માર્ચ 2020 (16:18 IST)
સૂતા પહેલા એને ઓશીંકા નીચે લસણ રાખે છે.
જાણો રાત્રે ઓશીંકા નીચે લસણ રાખવાથી શું થાય છે ? 
 
લસણના પ્રયોગ દરેક ઘરમાં કરાય છે. લસણમાં ઘણા એવા પોષક તત્વ હોય છે જેનાથી અમારું સ્વાસ્થયને બહુ વધારે લાભ મળે છે. લસણનો સેવન દરરોજ કરવા જોઈએ આ અમે ઘણા રોગોથી બચાવે છે. આ અમારી ધમનિઓને સાફ કરે છે પણ શું તમને ક્યારે સાંભળ્યું છે કે ઘણા લોકો લસણને સૂતા પહેલા ઓશીંકા નીચે રાખે છે 
. જી હા , ઘણા લોકો સૂતા પહેલા એને ઓશીંકા નીચે લસણ રાખે છે. 
લોકો એવું એના માટે કરે છે કારણકે ઓશીંકા નીચે લસણ રાખવાથી ઉંઘ સારી આવે છે. આ સિવાય લોકો એને સૌભાગ્ય માટે એમની ખિસ્સામાં રાખે છે. લસણને ઓશીંકા નીચે રાખવાથી નકારાત્મક ઉર્જા ખત્મ હોય છે . લસણના બીજા પણ ઘણા ફાયદા છે. લસણને અમે એલ્લીસિન મળે છે. જે લસણમાં સૌથી શકતિશાળી 
 
યૌગિક ગણાય છે. એને મસલીને સેવન કરવાથી એમની શક્તિ વધી જાય છે. પણ  જ્યારે તમે એને શેકીને કે પકાવીને ખાશો તો એમના ગુણ નષ્ટ થઈ જાય છે. લસણને ખાવાથી પહેલા એને 15 મિનિટ મસલીને મૂકી દો અને પછી ખાવો.  
 
 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

ધર્મ

Hanuman Chalisa Lyrics in Gujarati: હનુમાન ચાલીસાનો કરો પાઠ, બજરંગબલીના તમને મળશે વિશેષ આશીર્વાદ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

Navratri Wishes & Quotes 2024

Garba look in Saree: આ 5 રીતે સાડીથી ગરબા લુક કરો તૈયાર

શ્રાદ્ધ કેટલી પેઢી સુધી કરવામાં આવે છે? તર્પણમાં તલ શા માટે વપરાય છે? જાણો શ્રાદ્ધ સાથે જોડાયેલી મહત્વની વાતો

આગળનો લેખ
Show comments