Webdunia - Bharat's app for daily news and videos

Install App

ફ્રીજથી ગંધ હટાવવા માટે ટ્રાઈ કરો આ ઘરેલૂ ઉપાય

Webdunia
ગુરુવાર, 17 જૂન 2021 (07:49 IST)
ઘણીવાર આવુ હોય છે કે દોડધમના વચ્ચે સામાન ફ્રીજમાં ઘણા દિવસો સુધી રાખ્યુ રહે છે અને ખરાબ થઈ જાય છે. જેનાથી ફ્રીજમાં દુર્ગંધ આવવા લાગે છે કે ઘણીવાર ઘણા બધા સામાનની ગંધ ફ્રીજમાં ભરી 
જાય છે. જો તમારા ફ્રીની પણ કઈક એવી જ સ્થિતિ થઈ ગઈ છે તો તમે કેટલાક ઉપાયોને અજમાવીને આ ગંદગીથી મુક્તિ મેળવી શકો છો. 
 
લીંબૂ 
ફ્રીજથી ગંધ દૂર કરવા માટે સારું હશે કે તમે તેની અંદર હમેશા અડધો કાપેલું લીંબૂ પાણીમાં નાખીને રાખો. 
 
બેકિંગ સોડા 
ફ્રીજને સાફ કરતા સમયે બેકિંગ સોડાનો ઉપયોગ કરવું. થોડો બેકિંગ સોડા અને પાણી મિક્સ કરી સૉફ્ટ કપડાથી ફ્રીજની સફાઈ કરવી. 
 
કૉફી બીંસ 
કૉફી બીંસની મદદથી ફ્રીજમાં ફેલાયેલી ગંદગી દુર્ગંધને દૂર કરી શકાય છે. તેના માટે કૉફી બિંસને બેકિંગ શીટ પર ફ્રીજના જુદા-જુદા ખૂણામાં રાખી દો અને રેફ્રીજરેટરને રાતભર માટે બંદ રહેવા દો. 
 
મીઠું 
એક વાટકી પાણીમાં મીઠુ નાખી તેને થોડો ગરમ કરી લો. ત્યારબાદ સાફ કપડાને પાણીમાં ડુબાએડીને તેનાથી ફ્રીજને સારી રીતે સાફ કરી લો. 
 
સંતરાના છાલટા 
ફ્રીજની ગંધ દૂર કરવા માટે તમે સંતરાના પણ ઉપયોગ કરી શકો છો. તેના માટે એક કપ લો અને તેને પૂર્ણ વ્હાઈટ વિનેગરથી ભરીને ફ્રીઝમાં રાખી દો. 
 
એસેંશિયલ ઑયલ 
કૉટન બૉલ્સમાં એસેંશિયલ ઑયલ્સની કેટલાક ટીંપા નાખો અને તેને ફ્રીજમાં પૂર્ણ એક દિવસ માટે બંદ કરી દો. 
 
ચારકોલ 
ચારકોલ માત્ર ચેહરા પર જામેલી ગંદગીને જ દૂર કરવામાં જ નહી પણ તેને તમે ફ્રીજમાં ફેલાયેલી ગંદી  દુર્ગંધને દૂર કરવામાં પણ ઉપયોગ કરી શકો છો. તેના માટે એક બાઉલમાં ચારકોલ નાખો. ફ્રીજનો તાપમાન ઓછું કરીને તેમાં ચારકોલ વાળો બાઉલ રાખી તેને ત્રણ દિવસો સુધી બંદ રહેવા દો. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

ધર્મ

Anant Chaturdashi 2024: આજે અનંત ચતુર્દશીની આ વિધિથી કરો પૂજા, ભગવાન વિષ્ણુની કૃપા તમારા ઘર અને પરિવાર પર બની રહેશે

Eid-e-Milad-un-nabi: ઈદ એ મિલાદનુ પર્વ કેમ ઉજવાય છે, જાણો તેનો ઈતિહાસ અને રિવાજ

Ganesjh Visarjan- કેવી રીતે કરશો ગણેશજીનુ વિસર્જન

Parivartini Ekadashi 2024 Upay : પરિવર્તિની એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુ ફેરવશે પડખુ, કરો આ ચમત્કારી ઉપાય, તમને દરેક કાર્યમાં મળશે સફળતા

પરિવર્તિની એકાદશી (પદ્મા એકાદશી) વ્રતકથા - આજે આ વસ્તુ દાન કરવાથી ઈશ્વર જલ્દી પ્રસન્ન થાય છે

આગળનો લેખ
Show comments