Webdunia - Bharat's app for daily news and videos

Install App

મિલાવટી ઘીને ચપટીઓમાં ઑળખવાના 3 સરસ રીત

Webdunia
શુક્રવાર, 28 મે 2021 (21:52 IST)
દેશી ઘી પોષક તત્વોમાં એંટી ઑક્સીડેંટસ ગુણોથી ભરપૂર હોય છે. તેનાથી તૈયાર ભોજન સ્વાદિષ્ટ થવાની સાથે આરોગ્યકારી હોય છે. તેના સેવનથી ઘણા પાચન દુરૂસ્ત રહે છે. તેમજ ઘણા રોગોથી બચાવ રહે છે તે સિવાય ઉપયોગ સ્કિન અને વાળને હેલ્દી બનાવવા માટે કરાય છે. પણ તેનો પૂર્ણ ફાયદો ત્યારે મળી શકે છે જ્યારે આ એકદમ પ્યોર એટલે કે શુદ્ધ હોય. તેમજ જેમ બધા જાણે છે કે આજકાલ દરેક વસ્તુ મિલાવટ થવા લાગી છે. તેથી મિલાવટી ઘી ખાવાથી આરોગ્ય સંબંધી રોગોનો સામનો કરવુ પડી શકે છે. તો ચાલો જાણીએ અસલી ઘી કે નકલી ઘી ઓળખવાના કેટલાક ટિપ્સ જણાવીએ છે. 
 
પાણીથી કરવુ અસલી અને નકલીની ઓળખ 
તમે અસલી અને નકલી ઘીની ઓળખ પણીથી પણ કરી શકો છો. તેના માટે 1 ચમચી ઘી મિક્સ કરો. જો ઘી અસલી હશે તો તે પાણીની ઉપર તરશે. તેમજ પાણીમાં નીચે બેસેલો ઘી નકળી હશે. 
 
ઉકાળીને જોવાથી બનશે વાત 
તમે ઘીને ઉકાળીને તેની શુદ્ધતાના ખબર લગાવી શકો છો. તેના માટે ઘી 3-4 ચમચી પેનમાં નાખી ઉકાળો. પછી ઘીને તે  વાસણમાં 24 કલાક સુધી રહેવા દો. નક્કી સમય પછી જો ઘી  દાણાદાર અને સુંગંધ મળે તો ઘી અસલી છે તેના વિપરીત ઘી નકલી થશે. 
 
મીઠુ પણ આવશે કામ 
અસલી કે નકલી ઘીની ઓળખ માટે મીઠુથી ખૂબ સરળતાથી કરી શકો છો. તેના માટે એક બાઉલમાં 1/2 ચમચી મીઠુ, 2 ચમચી ઘી અને ચપટી હાઈડ્રોક્લોરિક એસિડ મિક્સ કરી મિક્સએ 20 મિનિટ માટે જુદો રાખો. નક્કી સમય પછી ઘીનો રંગ ચેક કરો. જો ઘીનો રંગ તેમજ છે એટલે કે રંગ નથી ગયુ તો સમજી જાઓ કે ઘી એકદમ શુદ્ધ છે. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

Education Prediction 2025- વર્ષ 2025માં વિદ્યાર્થીઓનું શિક્ષણ કેવું રહેશે, જાણો 12 રાશિઓની વાર્ષિક કુંડળી

વધુ જુઓ..

ધર્મ

Mohini Ekadashi 2025 Date : મોહિની એકાદશી ક્યારે છે, જાણો, જાણો શુભ મુહુર્ત અને મહત્વ

Sita Navami 2025: 5 મે ના રોજ ઉજવાશે સીતા નવમી, આ શુભ મુહૂર્તમાં કરો મા જાનકી ની પૂજા, જાણો મંત્ર

Dil se Desi- ઉનાળામાં ફરવા લાયક સ્થળો

Shaniwar Upay - શનિવારે કરો આ ઉપાય બધી સમસ્યાઓ થશે દૂર

Shaniwar Upay - શનિવારે કરો આ ઉપાય બધી સમસ્યાઓ થશે દૂર

આગળનો લેખ
Show comments