Biodata Maker

મિલાવટી ઘીને ચપટીઓમાં ઑળખવાના 3 સરસ રીત

Webdunia
શુક્રવાર, 28 મે 2021 (21:52 IST)
દેશી ઘી પોષક તત્વોમાં એંટી ઑક્સીડેંટસ ગુણોથી ભરપૂર હોય છે. તેનાથી તૈયાર ભોજન સ્વાદિષ્ટ થવાની સાથે આરોગ્યકારી હોય છે. તેના સેવનથી ઘણા પાચન દુરૂસ્ત રહે છે. તેમજ ઘણા રોગોથી બચાવ રહે છે તે સિવાય ઉપયોગ સ્કિન અને વાળને હેલ્દી બનાવવા માટે કરાય છે. પણ તેનો પૂર્ણ ફાયદો ત્યારે મળી શકે છે જ્યારે આ એકદમ પ્યોર એટલે કે શુદ્ધ હોય. તેમજ જેમ બધા જાણે છે કે આજકાલ દરેક વસ્તુ મિલાવટ થવા લાગી છે. તેથી મિલાવટી ઘી ખાવાથી આરોગ્ય સંબંધી રોગોનો સામનો કરવુ પડી શકે છે. તો ચાલો જાણીએ અસલી ઘી કે નકલી ઘી ઓળખવાના કેટલાક ટિપ્સ જણાવીએ છે. 
 
પાણીથી કરવુ અસલી અને નકલીની ઓળખ 
તમે અસલી અને નકલી ઘીની ઓળખ પણીથી પણ કરી શકો છો. તેના માટે 1 ચમચી ઘી મિક્સ કરો. જો ઘી અસલી હશે તો તે પાણીની ઉપર તરશે. તેમજ પાણીમાં નીચે બેસેલો ઘી નકળી હશે. 
 
ઉકાળીને જોવાથી બનશે વાત 
તમે ઘીને ઉકાળીને તેની શુદ્ધતાના ખબર લગાવી શકો છો. તેના માટે ઘી 3-4 ચમચી પેનમાં નાખી ઉકાળો. પછી ઘીને તે  વાસણમાં 24 કલાક સુધી રહેવા દો. નક્કી સમય પછી જો ઘી  દાણાદાર અને સુંગંધ મળે તો ઘી અસલી છે તેના વિપરીત ઘી નકલી થશે. 
 
મીઠુ પણ આવશે કામ 
અસલી કે નકલી ઘીની ઓળખ માટે મીઠુથી ખૂબ સરળતાથી કરી શકો છો. તેના માટે એક બાઉલમાં 1/2 ચમચી મીઠુ, 2 ચમચી ઘી અને ચપટી હાઈડ્રોક્લોરિક એસિડ મિક્સ કરી મિક્સએ 20 મિનિટ માટે જુદો રાખો. નક્કી સમય પછી ઘીનો રંગ ચેક કરો. જો ઘીનો રંગ તેમજ છે એટલે કે રંગ નથી ગયુ તો સમજી જાઓ કે ઘી એકદમ શુદ્ધ છે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Iran US War live updates: તેહરાનમાં ભીષણ બોમ્બમારો, રહેવાસી ઈમારત પર થયેલા હુમલામાં 13 લોકોનામોત, શરીફ યુનિવર્સિટીને બનાવ્યુ નિશાન

ગુજરાતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય; જાણો ક્યાં પડશે કમોસમી વરસાદ?

રાઘવ ચઢ્ઢાનો નવો વિડીયો જુઓ, જેમાં તે AAP સામે આક્રમક વલણ અપનાવે છે અને કહે છે કે, "આ ફક્ત ટ્રેલર છે, સંપૂર્ણ ચિત્ર આવવાનું બાકી છે."

ગુજરાતના મોરબીમાં આવેલા ન્યૂ પેલેસમાં આગ લાગી હતી, ફાયર બ્રિગેડના કર્મચારીઓ ઘટનાસ્થળે હાજર હતા

SRH vs LSG - લખનૌની ટીમ જીતનું ખાતું ખોલવા માંગશે, ટોસ થોડીવારમાં થશે

વધુ જુઓ..

ધર્મ

Somwar Na Upay: પૈસાની નથી થતી બચત કે પછી કરિયર સંબંધિત સમસ્યાઓથી છો પરેશાન, સોમવારે કરશો આ ઉપાય તો દરેક સમસ્યા થશે દૂર

Aaj nu panchang- આજનુ પંચાગ - 6 એપ્રિલ

Vikata Sankashti Chaturthi Upay : વિકટ સંકષ્ટી ચતુર્થીનો શુભ સંયોગ, રવિવારે કરો આ ખાસ ઉપાય, ગણપતિના આશીર્વાદથી દરેક કાર્યમાં મળશે સફળતા

Aaj nu panchang - આજનુ પંચાગ - 5 એપ્રિલ

Garud Puran Niyam: મ્રુતક વ્યક્તિની વસ્તુઓનો ઉપયોગ કરવો કેટલો યોગ્ય ? જાણો શુ કહે છે ગરુડ પુરાણ

આગળનો લેખ
Show comments