Webdunia - Bharat's app for daily news and videos

Install App

Socks cleaning - ગંદા મોજાને વગર ઘસીએ સાફ કરવા પાણીમાં મિક્સ કરો આ વસ્તુ

Webdunia
સોમવાર, 11 માર્ચ 2024 (11:27 IST)
- સફેદ મોજાની કાળાશ દૂર કરવા ઉપાય 
-  આલ્કોહોલ અને મીઠુ 
 
How to clean socks without scrubbing with alcohol: મોજા પહેરવા દરેક કોઈને પસંદ હોય છે. કેટલાક લોકો વગર મોહાના જૂતા પહેરવા કદાચ પસંદ નથી કરતા. વધારેપણુ લોકો સફેદ મોજા જ પસંદ કરે છે. પણ મોજા 1-2 દિવસમાં જ આટલા ગંદા થઈ જાય છે કે તેને સાફ કરવા મુશ્કેલ થઈ જાય છે. 
 
ઘણી વાર અમે ગંદગીને હટાવવા માટે તેને બ્રશ કે હાથની મદદથી ઘસતા સાફ કરીએ છે. ઘસવાના કારણે મોહા ફાટી જાય કે ખરાબ થઈ જાય છે. જેના કારણે એને ફરીથી પહેરવા મુશ્કેલ થઈ જાય છે અને તેને ફેંકી નાખે છે. પણ આ રીતે મોજા સાફ કરવાથી તમને તેને ઘસવાની જરૂર નહી પડશે. 
 
આ રીતે કરો સાફ 
આવશ્યક વસ્તુઓ
હૂંફાળું પાણી
ખાવાનો સોડા
ડીટરજન્ટ પાવડર
દારૂ
મીઠું
 
આ રીતે મિક્સ તૈયાર કરો 
આ પ્રોસેસને કરવા માટે પહેલા એક મિક્સ બનાવો. 
આ મિક્સને બનાવવા માટે એક વાસણમાં હળવા હૂફાણુ પાણી લો. 
હવે તેમાં 1 ચમચી બેકિંગ પાવડર, ડીટરજન્ટ, અડધી કેપ આલ્કોહોલ અને 1 ચમચી મીઠું નાખીને સારી રીતે મિક્સ કરો.
સોલ્યુશન તૈયાર કર્યા પછી, તેમાં કાળા મોજાં ફેલાવો, તેને પાણીમાં સારી રીતે બોળી દો અને 1 કલાક માટે છોડી દો.
સમય પૂરો થયા પછી, તેમને પાણીમાંથી દૂર કરો. આમ કરવાથી તમારા મોજાં સાફ થઈ જશે.
જો તમારા મોજાં ખૂબ જ ગંદા હોય તો આ પ્રક્રિયાને બેથી ત્રણ વાર પુનરાવર્તન કરો.

Edited By-Monica Sahu 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

હાર પછી નિશબ્દ થયા કપ્તાન હાર્દિક પંડ્યા, બોલ્યા - મારી પાસે હાલ બોલવા માટે કશું નથી

VIDEO: આ કેચ હતો કે જાદુ, વાનખેડેમાં બાઉન્ડ્રી લાઈન પર જોવા મળ્યો ઐય્યરનો મેજિક, રોહિત શર્મા પણ રહી ગયા દંગ

દિલ્હી એરપોર્ટ અકસ્માત: બે વિમાનો અથડાયા, મુસાફરોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા

પહાડી રાજ્યો માટે વરસાદ અને કરા પડવાની ચેતવણી જારી; મધ્ય ભારતમાં તીવ્ર ગરમીનું મોજું, મહારાષ્ટ્ર અને ગુજરાતમાં રાહત

લોકસભામાં મહિલા અનામત પર બોલ્યા પીએમ મોદી, કહ્યુ - જે બિલનો વિરોધ કરશે તે ચૂંટણી હારશે

વધુ જુઓ..

ધર્મ

Chaitra Amavasya 2026: આ વર્ષની ચૈત્ર અમાવસ્યા છે પાવરફુલ, બનશે સર્વાર્થ સિદ્ધિ યોગ્ય, આ 5 રાશિઓ માટે રહેશે ભાગ્યશાળી

Garud Puran Niyam - નાના બાળકોના અગ્નિ સંસ્કાર કેમ નથી થતા જાણો શું કહે છે ગરુડ પુરાણ

મહાભારતનો એ યોદ્ધા જેણે ફક્ત ત્રણ તીરથી યુદ્ધનો અંત લાવી દીધો હોત; તો કૃષ્ણે તેમનું માથું કેમ માંગ્યું જાણો

સ્વામિનારાયણ ભગવાનની આરતી

Akshaya Tritiya 2026 : અક્ષય તૃતીયા માટે આ પરંપરાગત વાનગીઓનો ખાસ પ્રસાદ

આગળનો લેખ
Show comments