Webdunia - Bharat's app for daily news and videos

Install App

Holi 2024: હોળી પછી ચેહરા પર લગાવો આ વસ્તુ, સ્કિન રહેશે હેલ્દી

Webdunia
ગુરુવાર, 21 માર્ચ 2024 (06:08 IST)
એલોવેરા જેલ લગાવો 
એલોવેરા જેલ દરેક સ્કિન ટાઈપ પર સૂટ કરે છે. આ જેલ સ્કિન માટે કોઈ વરદાનથી ઓછુ નથી. હોળીના રંગના કારણે સ્કિન ડ્રાઈ થઈ જાય છે. ત્યારે હોળી પછી તમારા ચેહરા પર એલોવેરા જેલના ઉપૌઓગ કરવું એલોવેરા જેલ લગાવવાથી સ્કિન માશ્ચરાઈજ રહેશે અને રંગ પણ જલ્દી દૂર થશે. તેથી તમારા સ્કિન કેયરમાં જરૂર શામેલ કરવું. 
 
નારિયેળ તેલ લગાવો 
નેચરલ ઑયલ સ્કિન માટે ફાયદાકારી હોય છે. હોળીના રંગને હટાવવા અને સ્કિનને હેલ્દી રાખવા માટે નારિયેળ કે બદામના તેલથી ચેહરાની મસાજ કરવી. આ તેલ તમારી સ્કિનને સ્મૂથ બનાવવા ની સાથે સાથે રંગને હટાવવામાં પણ મદદ કરશે. 
 
ફેસ માસ્ક આવશે કામ 
ત્વચા પર ફેસ માસ્કનો ઉપયોગ થાય છે. ત્વચાના પ્રકાર પ્રમાણે માસ્કનો ઉપયોગ કરવો જોઈએ. હોળીના રંગોથી ત્વચાને થતા નુકસાનથી બચાવવા માટે ફેસ માસ્ક લગાવો. પપૈયા અને મધથી બનેલા ફેસ માસ્કનો ઉપયોગ પણ ફાયદાકારક રહેશે.

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

ધર્મ

Garba look in Saree: આ 5 રીતે સાડીથી ગરબા લુક કરો તૈયાર

શ્રાદ્ધ કેટલી પેઢી સુધી કરવામાં આવે છે? તર્પણમાં તલ શા માટે વપરાય છે? જાણો શ્રાદ્ધ સાથે જોડાયેલી મહત્વની વાતો

Pitru Paksha 2024: પિતૃ પક્ષમાં દરેક તિથિનુ હોય છે વિશેષ મહત્વ, પિતૃઓનુ શ્રાદ્ધ તિથિ જોઈને જ કરો, તો જ મળશે શુભ ફળ

Navratri Essay in Gujarati - નવરાત્રી નું મહત્વ અથવા નવરાત્રી નિબંધ

શ્રાદ્ધ કર્મ અને તર્પણનો અર્થ

આગળનો લેખ
Show comments