Webdunia - Bharat's app for daily news and videos

Install App

ટ્રાય ધીસ : આટલા ઘરેલુ ઉપાયો અજમાવી જુઓ

Webdunia
વાળની ચમક વધારવા - વાળની ચમક વધારવા માટે એક ચમચી વિનેગરને વાળ પર લગાવો. ત્યારબાદ વાળને સારી રીતે ધોઈ નાખો. આવુ કરવાથી વાળની ચમક વધશે.

લીંબુનો રસ કાઢવા : લીબુમાંથી વધુમાં વધુ રસ કાઢવો હોય તો લીંબુને એક કલાક માટે ગરમ પાણીમાં પલાળી રાખો ત્યારબાદ લીંબુનો રસ કાઢો

ત્વચા થશે સાફ - ત્વચા પરથી ધૂળ-માટી સાફ કરવા કાચા દૂધમાં રૂનુ પુમડું બોળીને તેને ચહેરા પર લગાવો, આવુ કરવાથી ત્વચા સાફ થશે. દૂધ ક્લીંઝરનુ કામ કરે છે.

વાળનો ખ ોડ ો દૂર કરવા - રોજ રાતે વાળના મૂળમાં સરસવના તેલથી માલિશ કરવી. સવારે શિકાકાઈ પાણીમાં ઉકાળી તે પાણીથી વાળ ધોવા. આવુ કરવાથી તમારા વાળમાં રહેલો ખ ોડ ો દૂર થઈ જશે

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

કેરળમાં ભારે વરસાદે તબાહી મચાવી! 3 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અને 6 જિલ્લામાં યલો એલર્ટ જારી, ઘણી જગ્યાએ વૃક્ષો ધરાશાયી

ઈરાન પર અમેરિકાના બે દિવસીય હુમલામાં 14 ના મોત, 78 ઘાયલ

આજે સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો થયો, ચાંદી 2 લાખ રૂપિયા અને સોનું 50,000 રૂપિયા સસ્તું થયું

Jagannath Rath Yatra- નેત્રોત્સવ વિધિ એટલે શુ

Jagannath Rath name - જગન્નાથજીના રથનું નામ જણાવો.

વધુ જુઓ..

ધર્મ

Jagannath Rath Yatra- નેત્રોત્સવ વિધિ એટલે શુ

Jagannath Rath Yatra 2026: રથયાત્રાથી 15 દિવસ પહેલા અનસરમાં શા માટે રહે છે ભગવાન જગન્નાથ, જાણો રહસ્ય

Jagannath Rath Yatra 2026: ભગવાન જગન્નાથનુ મહાપ્રસાદ સૌથી પહેલા માતા પાર્વતીને શા માટે ખવડાવવામાં આવે છે

ચાતુર્માસમાં શું કરવું જોઈએ અને શું નહિ ? અહી જાણી લો સાચો નિયમ

કરિયરમાં ગ્રોથ માટે ગુરૂવારે કરો આ સહેલો ઉપાય, ગુરૂ બૃહસ્પતીની કૃપાથી ખુલશે સફળતાના માર્ગ

આગળનો લેખ
Show comments