Webdunia - Bharat's app for daily news and videos

Install App

Pickles tips:- અથાણાનો સ્વાદ અને રંગ વધારવું છે તો અજમાવો આ જરૂરી ટીપ્સ

Webdunia
મંગળવાર, 6 જુલાઈ 2021 (19:45 IST)
અથાણુ દરેક કોઈને પસંદ હોય છે. અથાણુ જુદા-જુદા અને ઘણા પ્રકારના પણ હોય છે. જેમ કે લીંબૂનો અથાણુ, કેરીનો અથાણું, ફણસનો અથાણું,  મિક્સ વેજ અથાણું,  મીઠો કેરીનો અથાણું,  લીંબૂનો મીઠા અથાણા,  ગાજર-કારેલાના અથાણુ,  લીલા મરચાં લીંબૂના રસ વાળા અને તેલનો અથાણુ લાલ મરચાંનુ અથાણુ એવા ઘણા પ્રકારના સ્વાદિષ્ટ અથાણી અમે ખૂબ સરળતાથી બનાવી શકે છે. તો અજમાવો આ 5 જરૂરી ટીપ્સ 
 
1. કેરીના અથાણામાં ખાસ કરીને આખી રાઈ નાખવાથી અથાણાનો સ્વાદ અને રંગ બન્ને જ વધી જાય છે. 
2. અથાણુ સ્વાદિષ્ટ બને અને તેનો રંગ પણ આવુ જ હોય કે જોતા જ મોઢામાં પાણી આવી જાય. તો તેના માટે અથાણાના મસાલામાં સરસવનુ તેલ વગર ગરમ કરીને જ નાખવુ જોઈએ. 
3. અથાણાનો સ્વાદ બનાવવા માટે રાઈને આખી નાખવી જોઈએ. તેનાથી અથાણાનો રંગ રો સારુ આવે છે સાથે જ સ્વાદ પણ વધી જાય છે. 
4. મીઠા કેરીનુ અથાણુમાં ખાંડ નાખીને ગૈસ પર રાંધીને પણ બનાવી શકાય છે. 
5. લીલા મરચાનુ અથાણુ લીંબૂનો રસવાળો બનાવવામાં જેટલું સરળ હોય છે તેટલુ જ ખાવામાં સ્વાદિષ્ટ પણ લાગે છે. 
 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

Education Prediction 2025- વર્ષ 2025માં વિદ્યાર્થીઓનું શિક્ષણ કેવું રહેશે, જાણો 12 રાશિઓની વાર્ષિક કુંડળી

વધુ જુઓ..

ધર્મ

Vikat Sankashti Chaturthi 2025 - સંકષ્ટી ચતુર્થીની શુભેચ્છા

Sankashti Chaturthi 2025 Upay: સંકષ્ટી ચતુર્થીના દિવસે કરો આ ઉપાય, જીવનમાં આવશે સુખ-શાંતિ

Akshay Tritiya 2025 Date: 29 કે 30 એપ્રિલ, ક્યારે છે અક્ષય તૃતીયા ? જાણો પૂજા અને ખરીદીનુ શુભ મુહૂર્ત અને ધાર્મિક મહત્વ

Lord Ram And Kinnar Story- વ્યંઢળોને ભગવાન રામ તરફથી મળ્યો હતો આ ખાસ વરદાન, જાણો કેમ ફળે છે તેમના આશીર્વાદ

ઈશ્વર દરેકનું ધ્યાન રાખે છે, જરૂર છે વિશ્વાસની

આગળનો લેખ
Show comments