Dharma Sangrah

Cooking tips- આવી રીતે Omelette ફૂલશે

Webdunia
શુક્રવાર, 15 ડિસેમ્બર 2017 (06:18 IST)
માત્ર બ્રેકફાસ્ટ ટાઈમમાં જ નહી પણ આમલેટ ખાવાનું મન તો ક્યારે પણ થઈ જાય છે. વેબદુનિયા તમને જણાવી રહ્યા છે એવા  જે કેટલાક ટિપ્સ જેનાથી તમારું બનાલું ઑમલેટ પણ બનશે સરસ, ફૂલેલું અને સૌના વચ્ચે મશહૂર 
ટિપ્સ 
- ઈંડાનો ફોડીને ખૂબ સારી રીતે ફેંટી લો 
- એક વાર ફેંટ્યા પછી થોડું પાણી મિક્સ કરો અને ફરીથી ફેંટવું.તમે ઈચ્છો તો થોડું દૂધ પણ નાખી શકો છો. 
- ઈંડામાં ફીણ બનતા સુધી તેને સતત ફેંટરા રહો. 
- ફેંટેલા ઈંડાને પેનમાં ફેલાવ્યા પછી પણ ચમચાથી થોડું ચલાવત રહેવું. તેનાથી ઑમલેટ ફૂલશે. 
- ઈંડા પર છીણેલું ચીજ નાખવાથી પણ એ ફૂલવા લાગે છે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ભીષણ ગરમી આવવાની તૈયારીમાં છે; એપ્રિલની 'ઠંડી'એ 11 વર્ષનો રેકોર્ડ તોડી નાખ્યો. દેશભરમાં હવામાન કેવું રહેશે

નાસિકમાં 4 વર્ષમાં 8 મહિલાઓનું જાતીય શોષણ; 6 આરોપીઓની ધરપકડ

દિલ્હી પોલીસની સાયબર છેતરપિંડી કરનારાઓ પર 'સર્જિકલ સ્ટ્રાઈક': 113 લોકોની ધરપકડ, 22 કરોડનું છેતરપિંડીનો પર્દાફાશ

AAPમાં મોટું ગાબડું: ખેડૂત નેતા રાજુ કરપડા ભાજપમાં સામેલ, 200થી વધુ સમર્થકો સાથે કરશે શક્તિ પ્રદર્શન

લેબનાન પર ઈઝરાયલી હુમલામાં એક જ દિવસમાં 254 ના મોત, રાષ્ટ્રીય શોકનુ એલાન, ઈરાન બોલ્યુ - સીઝફાયર અને યુદ્ધ એક સાથે નથી ચાલી શકતા

વધુ જુઓ..

ધર્મ

Varuthini Ekadashi 2026: 10 હજાર વર્ષોની તપસ્યા જેવુ ફળ આપનારુ વરુથિની એકાદશી વ્રત ક્યારે છે ? જાણો શુભ મુહૂર્ત અને વિધિ

Aaj nu panchang- આજનુ પંચાગ - 9 એપ્રિલ

Aaj nu panchang- આજનુ પંચાગ - 8 એપ્રિલ

Garud Puran Niyam: મૃત્યુ પછી ચૂલો કેમ પ્રગટાવવામાં આવતો નથી? પરિવારના સભ્યોએ જરૂર જાણવું જોઈએ આનું કારણ, જાણો શું કહે છે ગરુડ પુરાણ

Chanakya Niti: ચાણક્ય નીતિ મુજબ આ 3 વસ્તુઓને નજર અંદાજ કરશો તો બનશે બરબાદીનું કારણ, તેના વગર નથી મળતી સાચી સફળતા

આગળનો લેખ
Show comments