Webdunia - Bharat's app for daily news and videos

Install App

બેકિંગ સોડાના ખૂબ કામના 5 ટીપ્સ

Webdunia
શનિવાર, 27 માર્ચ 2021 (16:38 IST)
* ડસ્ટબીનમાં કઈક નાખતા પહેલા થોડો બેકિંગ સોડા નાખી દો. આથી તેમાં કચરા નાખતા ગંધ નહી આવશે. આટલું જ નહી ,જયારે તમે આ ડિબ્બાને સાફ કરશો તો તે પહેલાંથી વધારે ચમકદાર નજર આવશે.
 
* જો વાશ બેસિનની નાળીમાં કઈંક ફંસાઈ ગયો હોય તો આશરે અડધા વાટકી બેકિંગ સોડા લઈને એમાં નાખી દો. આથી ન માત્ર નાળી સાફ થશે, પણ તેમાં આવતી ગંધ પણ દૂર થઈ જશે.
 
* કેટલાક ઘરોમાં વાશ બેસિન અને બાથ ટબ સાફ કરતા સમયે ઉપયોગમાં આવતા કેમિકલની મહક સારી નથી લાગતી ,તો

* ગભરાવવાની કોઈ વાત નથી તમે આ કેમિકલની જગ્યાએ બેકિંગ સોડાનો ઉઅપયોગ કરી શકો છો. એક સ્પંજના ટુકડામાં થોડા બેકિંગ સોડા લઈને હળવા હાથથી બાથ ટબને રગડીને બાથ ટબને સાફ કરવો તમારી સમસ્યા દૂર થઈ જશે.
 
* કેટલાક ઘરોમાં ફ્રિજથી સફરજન ,આદું ,લસણ ,ડુંગળી અને બીજા કોઈ તેજ ગંધ રહે છે. જો તમે પણ આ સમસ્યાથી પરેશાન છો તો 
 
અજમાવો આ ઉપાય ,એક વાટકીમાં બેકિંગ સોડા લઈને ફ્રિજમાં રાખી દો. ફ્રિજની દુર્ગંધ દૂર થઈ જશે. થોડા દિવસ પછી આ સોડાને 
બદલીને નવો રાખી દો.

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

ધર્મ

Hanuman Chalisa Lyrics in Gujarati: હનુમાન ચાલીસાનો કરો પાઠ, બજરંગબલીના તમને મળશે વિશેષ આશીર્વાદ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

Navratri Wishes & Quotes 2024

Garba look in Saree: આ 5 રીતે સાડીથી ગરબા લુક કરો તૈયાર

શ્રાદ્ધ કેટલી પેઢી સુધી કરવામાં આવે છે? તર્પણમાં તલ શા માટે વપરાય છે? જાણો શ્રાદ્ધ સાથે જોડાયેલી મહત્વની વાતો

આગળનો લેખ
Show comments