Webdunia - Bharat's app for daily news and videos

Install App

Kitchen Tips- આરોગ્યને નુકશાન પહોંચાડી શકે છે આ રીતે કરવી અસલી કે નકલી હીંગની ઓળખ

Webdunia
શુક્રવાર, 2 જુલાઈ 2021 (21:39 IST)
Asafoetida Adulteration Test: ભોજનનો સ્વાદ વધારવુ હોય કે પછી આરોગ્યની કાળજી રાખવી હોય ઓ ભોજનમાં લાગેલ હીંગનો વધાર ખૂબ કામ કરે છે. આટલું જ નહી હીંગનો પ્રયોગ આયુર્વેદ ચિકિત્સા દરમિયાન ઘણા ઔષધિઓનો નિર્માણ કરવા માટે કરાય છે. પણ શું તમે જાણો છો કે ઘણા રોગોને દૂર કરતી હીંગ જો અસલી ન હોય તો તમારા આરોગ્યને ફાયદા પહોંચાડવાની જગ્યા નુકશાન 
 
પણ પહોંચાડી શકે છે. આવો જાણીએ બજારથી ખરીદત સમયે કેવી રીતે કરવી સારી અને સુંગધી હીંગની ઓળખ 
 
અસલી અને નકલી હીંગની ઓળખ કરવા માટે અજમાવો આ રીત 
- અસલી હીંગને પાણીમાં ઓળગતા જ પાણીનો રંગ દૂધની રીતે સફેદ થઈ જાય છે જો આવુ ન હોય તો સમજી જાઓ કે હીંગ નકલી છે. 
- હીંગને બળાવીને પણ તેના અસલી અને નકલી થવાની ખબર પડી જાય છે. અસલી હીંગ બળતા પર તેની આગ ચમકદાર થશે અને તે સરળતાથી બળી જશે. પણ નકલી હીંગ સરળતાથી બળતી નથી. 
-અસલી હીંગ એક વાર હાથમાં લીધા પછી સાબુથી હાથ ધોવ્યા પછી ખૂબ સમયમાં સુધી તેની ગંધ આવતી રહે છે. પણ નકલી હીંગની ગંધ પાણીથી હાથ ધોતા જ દૂર થઈ જાય છે. 
 
હીંગનો રંગ બજારથી હીંગ ખરીદી રહ્યા છો તો યાદ રાખો કે અસલી હીંગનો રંગ હળવુ બ્રાઉન હોય છે. હીંગની અસલી ઓળખ કરવા માટે તમે તેમાં ઘી નાખવુ જોઈએ. ઘીમાં હીંગ નાખતા જ તે ફૂલવા લાગે છે 
 
અને તેનો રંગ હળવુ લાલ થઈ જાય છે. જો હીંગમાં આવુ ફેરફાર અને રંગ નજર નથી આવી રહ્યો છે તો તે નકલી છે. 
 
હીંગનો પાઉડર કે ટુકડો 
બજારથી હીંગ ખરીદતા સમયે કોશિશ કરવી કે પાઉડર વાળી હીંગની જગ્યા તમે હીંગના કટકા ખરીદવું. તમે ઘરે તોડીને તેનો ઉપયોગ કરી શકો છો. પાઉડરવાળી હીંગમાં મિલઋની શકયતા વધારે હોય છે. ભાવમાં 
 
પણ પાઉડરવાળી હીંગ સસ્તી હોય છે. 
 
કેવી હીંગ ખરીદવી 
ખુલ્લી કે પછી પહેલાથી તૂટી હીંગ ખરીદવાથી બચવું. હીંગ ખૂબ જલ્દી ભીની થાય છે. તેથી તેનો સ્વાદ પણ ખરાબ થઈ જાય છે. હમેશા કાગળમાં લપેટીને અને ટીનના ડિબામાં કે કાંચના ડિબ્બામાં બંદ હીંગ જ 
 
ખરીદવી. ઘરે પણ હીંગ આ જ રીતે સ્ટોર કરવી.  
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

શિક્ષકનું શરમજનક કૃત્ય: જ્યારે 500 રૂપિયા ગુમ થયા, ત્યારે તેણે વિદ્યાર્થિનીઓના કપડાં ઉતારવા મજબૂર કર્યા. જાણો શું છે આખો મામલો?

નરેન્દ્ર મોદી પીએમ બન્યા પણ ભગવાન જગન્નાથને ભૂલ્યા નથી, દર વર્ષે પુર્ણ કરે છે પોતાનો નિયમ, દિલ્હીથી મોકલે છે ખાસ પ્રસાદ

સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો થયો છે! આજે બજારમાં સોનું કેટલું સસ્તું થયું છે તે જાણો.

શ્રીકૃષ્ણ પણ 5 વખત નમાજ કરતા હતા... હિન્દુઓના ભગવાન વિરુદ્ધ નિવેદન આપીને ઉશ્કેરનારા મૌલાના જરજીસ અંસારીની ધરપકડ ક્યારે ?

ભગવાન જગન્નાથની 149 મી રથયાત્રા Live - રથયાત્રા સરસપુર પહોચી, ખૂબ જ ધીમી ગતિએ આગળ વધી રહી છે રથયાત્રા

વધુ જુઓ..

ધર્મ

Jagannath Rathyatra 2026 Wishes & Quotes - જગન્નાથ રથયાત્રાની શુભેચ્છા

Aaj Nu Panchang- આજનુ પંચાગ -જુલાઈ 16, 20226

અષાઢી બીજ કચ્છીઓના નવા વર્ષ તરીકેની ઉજવણી કેવી રીતે શરૂ થઈ ? જાણો તેનુ મહત્વ

Happy Ashadhi Beej - અષાઢી બીજ અને ભગવાન જગન્નાથની રથયાત્રાની શુભેચ્છા

Ambe Stuti - વિશ્વંભરી સ્તુતિ

આગળનો લેખ
Show comments