Webdunia - Bharat's app for daily news and videos

Install App

ફ્રિજમાં હંમેશા રહેવી જોઈએ આ 5 આહાર

Webdunia
શુક્રવાર, 21 સપ્ટેમ્બર 2018 (10:35 IST)
એ જરૂરી છે કે ઊંઘતી વખતે એવો પૌષ્ટિક આહાર લેવામાં આવે જેનાથી આપણું પેટ ભરાયેલું લાગે. રાતે ખાધા છતાં પણ જો ભૂખ લાગે તો ઘરનું ફ્રિઝ બહુ કામ લાગે છે. કારણ કે તેમાં એવું કંઇક ને કંઇક તો હોય જ છે જેનાથી આપણા પેટની ભૂખ સંતોષી શકાય. વાત કરીએ કે ફ્રિઝમાં એવી કઇ કઇ વસ્તુઓ રાખવી જોઇએ જે રાતે આપણા ખાવામાં કામ લાગે...
 
પૌષ્ટિક ફળ : સફરજન, પપૈયું, સ્ટ્રોબેરી અને દ્રાક્ષ જેવા ફળો પૌષ્ટિક તો હોય જ છે સાથે તેને અનેક દિવસો સુધી ફ્રિઝમાં સ્ટોર કરીને રાખી શકાય છે. આ ફળો ખાવાથી શરીરમાં ચરબી પણ ઓછી થાય છે. જ્યારે પણ તમે ઉતાવળમાં હોવ કે થાકેલા હોવ ત્યારે તમે તેનું સેવન કરી શકો છો.
 
વિટામિન યુક્ત શાકભાજીઓ : કેટલાંક શાકભાજીઓ જેવા કે ટામેટા કે ગાજર ખાવાથી પણ પેટ ભરાયેલું રહે છે અને સ્વાદમાં પણ તે બહુ ટેસ્ટી હોય છે. ટામેટા ખાવાથી શરીરની ચરબી બળે છે અને ગાજરમાં વિટામિન એ હોય છે જેનાથી આંખોની રોશની વધે છે. માટે આ બંને શાકભાજી તમારા ફ્રિઝમાં અચૂક રાખો.
 
ચરબીરહિત દૂધ: ચરબીરહિત દૂધ રાતે તમારી ભૂખને દૂર કરશે. તે સ્વાસ્થ્યના હિસાબે પણ બહુ ગુણકારી હોય છે. કોઇપણ સમયે દૂધને ફળ સાથે ખાવાથી પણ સ્વાસ્થ્ય સારું રહે છે. દૂધમાં કેલ્શિયમ હોય છે અને ચરબીરહિત દૂધમાં ફેટ નથી હોતું.
 
સ્વાસ્થ્ય માટે ઉત્તમ દહીં: સ્વાસ્થ્યથી ભરપૂર દહીં તમે એકલું ખાઇ શકો છો કે પછી કોઇ સલાડમાં નાંખીને તેનો પ્રયોગ કરી શકો છો. જ્યારે પણ તમે કોલેજ કે ઓફિસ માટે મોડા પડી રહ્યા હોવ ત્યારે દહીંમાં મીઠું કે ખાંડ નાંખીને ખાવાથી પેટ ભરાયેલું રહે છે અને સ્વસ્થ પણ રહે છે. 
 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

ધર્મ

Sankashti Chaturthi Upay: સંકષ્ટી ચતુર્થીના દિવસે ભગવાન ગણેશના આ મંત્રોનો કરો જાપ, દરેક અવરોધ થશે દૂર અને ધનથી ભરાય જશે તમારી તિજોરી

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

Hanuman Chalisa Lyrics in Gujarati: હનુમાન ચાલીસાનો કરો પાઠ, બજરંગબલીના તમને મળશે વિશેષ આશીર્વાદ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

Navratri Wishes & Quotes 2024

આગળનો લેખ
Show comments