rashifal-2026

વરિયાળીની ચા પીવાના 5 અચૂક ફાયદા

Webdunia
સોમવાર, 14 મે 2018 (05:44 IST)
મુખવાસ એટલે કે માઉથફ્રેશનરે રીતે ખાવવાની વરિયાળી આરોગ્ય માટે ખૂબ ફાયદાકારી હોય છે. વરિયાળીની ચાનો સેવન , ઘણા રીત સ્વાસ્થય સમસ્યાઓથી બચાવી શકે છે. જાણો વરિયાળીની ચા પીવાના આ 5 સરસ ફાયદા 
1. પેટમાં થતા બળતરા , એસીડીટી , ગૈસ , પેટમાં દુખાવા , ડાયરિયા અને મહિલાઓમાં માસિક ધર્મના સમય થનાર દુખાવમાં પણ વરિયાળીની ચાનો સેવન ફાયદા પહુંચાડે છે. 
 
2. લોહીને સાફ કરવા માટે વરિયાળી ખૂબ ફાયદાકારી છે. આ ન માત્ર બ્લ્ડ પ્યૂરીફાયર એટલે કે રક્તશોધક છે. પણ તમારા 
 
લીવર અને કિડની માટે પણ લાભકારી છે. 

3. આ શરીરમાં વસાનો જમાવને ઓછું કરે છે અને તમારા વજનને ઓછું કરવામાં મદદગાર સિદ્ધ હોય છે. આ તમારી પ્રતિરોધક ક્ષમતાને પણ વધારે છે. 
4. એંટીઓક્સીડેંટથી ભરપૂર આ ચા તમને તબાવ રહિત રહેવામાં મદદ કરશે અને તમારા દિલનો પણ ખ્યાલ રાખવામાં સહાયક હશે. આ તમને સતત તરોતાજા અનુભવ કરાવશે. 
 
5. ત્વચામાં ચમક પૈસા કરીને આ ચા તમને આકર્ષનને વધારવામાં મદદ કરશે અને કરચલીઓને ઓછું કરીને યુવાન જોવાવામાં પણ 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Year Ender 2025: વર્ષના અંતમાં બાબા વાંગાની આગાહીઓ સાચી પડી. 2025 માટે તેમની શું આગાહીઓ હતી?

Weather Updates- પંજાબ, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશમાં ઠંડીનો પ્રકોપ ચાલુ છે; તમારા રાજ્યના હવામાનની સ્થિતિ જાણો.

વકફ મિલકતોની વિગતો UMEED પોર્ટલ પર અપલોડ કરવામાં આવશે નહીં, સરકારે સમયમર્યાદા લંબાવી નથી.

Flights Fare- સરકારે હવાઈ ભાડા નિયંત્રિત કરવા માટે આદેશ જારી કર્યો

Dance ચાલી રહ્યું હતું, લોકો ડોલતા હતા, અચાનક છતમાં આગ લાગી: શું આ ગોવાના ક્લબમાં આગનો Video

વધુ જુઓ..

ધર્મ

Paush Month- પોષ મહિનાનું મહત્વ અને પૌરાણિક કથા

શ્રી સૂર્ય ચાલીસા / Shri Surya Chalisa

શનિ ચાલીસા - shani chalisa gujarati

Marriage Remedies: કુંવારી કન્યાઓ શુક્રવારે કરે આ ઉપાય, મળશે મનપસંદ વર

Hanuman Chalisa Gujarati - હનુમાન ચાલીસા ગુજરાતી

આગળનો લેખ
Show comments