Webdunia - Bharat's app for daily news and videos

Install App

જો તમે અથાણું ખાવાના શોખીન છો તો થઈ જાવ સાવધાન

Webdunia
રવિવાર, 2 જૂન 2019 (00:39 IST)
અનેક લોકો અથાણુ ખાવાના ખૂબ શોખીન હોય છે. તેઓ ભાત રોટલી અને અનેક પકવાન સાથે અથાણાંનુ સેવન કરે છે. અથાણાને બનાવતી વખતે તેમાં અનેક હાનિકારક વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવે છે જેથી તે લાંબા સમય સુધી ટકી રહે. જો તમે રોજ અથાણુ ખાવ છો તો આ તમારા માટે નુકસાનદાયક સાબિત થઈ શકે છે. આજે અમે તમને બતાવી રહ્યા છે કે અથાણુ કેવી રીતે તમારા આરોગ્ય માટે હાનિકારક છે. 
1. ડાયાબિટીસના દર્દીઓ માટે હાનિકારક - ડાયાબિટીસના દર્દીઓ માટે અથાણાંનુ સેવન કરવુ હાનિકારક સાબિત થઈ શકે છે. ઉલ્લેખનીય છે કે અથાણાને પ્રિઝર્વ કરવા માટે તેમા ખાંડ ભેળવવામાં આવે છે. તેથી સારુ રહેશે કે ડાયાબિટીસના દર્દીઓ આનુ બિલકુલ સેવન ન કરે. 
 
2. આંતરડાનું  - રોજ અથાણુ ખાવાથી આંતરડાનું અલ્સર થવાનુ સંકટ વધી જાય છે. તેથી તમારા સારા સ્વાસ્થ્ય માટે અથાણું ઓછુ ખાવ. 
 
3. સોજા - અથાણામાં સોડિયમની માત્રા વધુ જોવા મળે છે. જેના કારણે સોજાની સમસ્યા થઈ શકે છે. 
 
4. હાઈ બ્લડપ્રેશર - તેનુ સેવન વધુ કરવાથી બ્લડપ્રેશર વધી જાય છે. જે લોકો હાઈ બ્લડપ્રેશરથી પરેશાન છે તેમણે અથાણું ન ખાવુ જોઈએ. 

5. અથાણા બનાવવા અને તેને સુરક્ષિત રાખવા માટે જે પ્રિસર્વેટિવનો પ્રયોગ હોય છે, એ શરીર માટે હાનિકારક હોય છે અને એસિડીટી કે શરીરમાં સોજા માટે જવાબદાર હોય છે.  

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

ધર્મ

Garba look in Saree: આ 5 રીતે સાડીથી ગરબા લુક કરો તૈયાર

શ્રાદ્ધ કેટલી પેઢી સુધી કરવામાં આવે છે? તર્પણમાં તલ શા માટે વપરાય છે? જાણો શ્રાદ્ધ સાથે જોડાયેલી મહત્વની વાતો

Pitru Paksha 2024: પિતૃ પક્ષમાં દરેક તિથિનુ હોય છે વિશેષ મહત્વ, પિતૃઓનુ શ્રાદ્ધ તિથિ જોઈને જ કરો, તો જ મળશે શુભ ફળ

Navratri Essay in Gujarati - નવરાત્રી નું મહત્વ અથવા નવરાત્રી નિબંધ

શ્રાદ્ધ કર્મ અને તર્પણનો અર્થ

આગળનો લેખ
Show comments