Webdunia - Bharat's app for daily news and videos

Install App

જો તમે અથાણું ખાવાના શોખીન છો તો થઈ જાવ સાવધાન

Webdunia
રવિવાર, 2 જૂન 2019 (00:39 IST)
અનેક લોકો અથાણુ ખાવાના ખૂબ શોખીન હોય છે. તેઓ ભાત રોટલી અને અનેક પકવાન સાથે અથાણાંનુ સેવન કરે છે. અથાણાને બનાવતી વખતે તેમાં અનેક હાનિકારક વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવે છે જેથી તે લાંબા સમય સુધી ટકી રહે. જો તમે રોજ અથાણુ ખાવ છો તો આ તમારા માટે નુકસાનદાયક સાબિત થઈ શકે છે. આજે અમે તમને બતાવી રહ્યા છે કે અથાણુ કેવી રીતે તમારા આરોગ્ય માટે હાનિકારક છે. 
1. ડાયાબિટીસના દર્દીઓ માટે હાનિકારક - ડાયાબિટીસના દર્દીઓ માટે અથાણાંનુ સેવન કરવુ હાનિકારક સાબિત થઈ શકે છે. ઉલ્લેખનીય છે કે અથાણાને પ્રિઝર્વ કરવા માટે તેમા ખાંડ ભેળવવામાં આવે છે. તેથી સારુ રહેશે કે ડાયાબિટીસના દર્દીઓ આનુ બિલકુલ સેવન ન કરે. 
 
2. આંતરડાનું  - રોજ અથાણુ ખાવાથી આંતરડાનું અલ્સર થવાનુ સંકટ વધી જાય છે. તેથી તમારા સારા સ્વાસ્થ્ય માટે અથાણું ઓછુ ખાવ. 
 
3. સોજા - અથાણામાં સોડિયમની માત્રા વધુ જોવા મળે છે. જેના કારણે સોજાની સમસ્યા થઈ શકે છે. 
 
4. હાઈ બ્લડપ્રેશર - તેનુ સેવન વધુ કરવાથી બ્લડપ્રેશર વધી જાય છે. જે લોકો હાઈ બ્લડપ્રેશરથી પરેશાન છે તેમણે અથાણું ન ખાવુ જોઈએ. 

5. અથાણા બનાવવા અને તેને સુરક્ષિત રાખવા માટે જે પ્રિસર્વેટિવનો પ્રયોગ હોય છે, એ શરીર માટે હાનિકારક હોય છે અને એસિડીટી કે શરીરમાં સોજા માટે જવાબદાર હોય છે.  

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

Education Prediction 2025- વર્ષ 2025માં વિદ્યાર્થીઓનું શિક્ષણ કેવું રહેશે, જાણો 12 રાશિઓની વાર્ષિક કુંડળી

વધુ જુઓ..

ધર્મ

Friday Remedies - શુક્રવારે રાત્રે ચૂપચાપ કરો આ અચૂક ઉપાય, દેવી લક્ષ્મીના આશીર્વાદથી પૈસાની કમી નહીં રહે

Sankashti Chaturthi: જીવનમાં સુખ, સમૃદ્ધિ અને સુખાકારી માટે સંકષ્ટી ચતુર્થીના દિવસે આ સ્તોત્રનો કરો પાઠ

Red Cloth On Sunday - રવિવારે લાલ કપડાં પહેરવાથી શું થાય છે

દેવી લક્ષ્મીના આ તહેવારો પર ન બનાવશો રોટલી, દેવી થશે ક્રોધિત અને ઘરમાં છવાઈ જશે ગરીબી

Bada Mangal 2025: જેઠ મહિનામાં આવનારા મંગળવારને કેમ કહેવામાં આવે છે બુઢવા મંગલ ? જાણો તેની સાથે જોડાયેલ પૌરાણિક કથા

આગળનો લેખ
Show comments